પાણી પુરવઠા યોજનાઓ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરી ગ્રામ પંચાયતોને સોંપવી, ઓપરેશન અને મેન્ટેનન્સ સુનિશ્ર્ચિત કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને…
View More છેવાડાના વિસ્તારો સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે MOUChief Minister Bhupendra Patel
જામનગરમાં મુખ્યમંત્રીનો પ્રવાસ-કાર્યક્રમો રદ, વર્ચ્યુઅલ સંબોધન
જામનગરમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા લોકાર્પણ અને ખાતમુહુર્ત તેમજ સંમેલન સહિતના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અનિવાર્ય સંજોગોના કારણે હાજર રહી નહીં શકતા તેમણે કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કર્યુ…
View More જામનગરમાં મુખ્યમંત્રીનો પ્રવાસ-કાર્યક્રમો રદ, વર્ચ્યુઅલ સંબોધનUCCનું કાઉન્ટ ડાઉન શરૂ, ફાઈનલ ડ્રાફટ મુખ્યમંત્રીને અર્પણ
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ તૈયાર કર્યો અહેવાલ લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત, દત્તક જેવી બાબતો તમામ ધર્મના લોકો માટે…
View More UCCનું કાઉન્ટ ડાઉન શરૂ, ફાઈનલ ડ્રાફટ મુખ્યમંત્રીને અર્પણમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદા જિલ્લામાં 2 નવા બ્રિજ માટે મંજૂર કર્યાં 302.40 કરોડ રૂપિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદા જિલ્લામાં 2 નવા બ્રિજ માટે મંજૂર કર્યાં 302.40 કરોડ રૂપિયામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દ્વારકા હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ દ્વારકા ખાતે પધારતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર રાજેશ…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દ્વારકા હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગતજ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ભાજપના નવનિયુકત પ્રમુખ અને મંત્રીઓનું કરાયું સન્માન, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિ “મંદિર પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સુંદરતા નિહાળી મુખ્યમંત્રી પ્રભાવિત” મુખ્યમંત્રી…
View More જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલખુદ મુખ્યમંત્રી ખેતરોમાં ઉતર્યા, અચાનક જ ગામડાઓમાં પહોંચ્યા
ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓમાં સ્થિતિની સમીક્ષા કરી સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે ખેડુતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે મંત્રીઓ બાદ હવે ખુદ મુખ્યમંત્રી મેદાને આવ્યા છે…
View More ખુદ મુખ્યમંત્રી ખેતરોમાં ઉતર્યા, અચાનક જ ગામડાઓમાં પહોંચ્યામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થઈ સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણ…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયામુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યના તમામ જિલ્લાઓમાં રસ્તાઓના કામો માટે 2609 કરોડ રૂપિયા મંજૂર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદ્રઢ રોડ-કનેક્ટિવિટી દ્વારા સારી સપાટીવાળા અને બારમાસી રસ્તા – ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવો જનહિતલક્ષી…
View More મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યના તમામ જિલ્લાઓમાં રસ્તાઓના કામો માટે 2609 કરોડ રૂપિયા મંજૂર કર્યાઆવનાર સદી વિજ્ઞાનની, તમામ સમસ્યાનું સમાધાન જ્ઞાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
કણકોટમાં અંદાજે 100 કરોડના ખર્ચે 40 હજારવાર જમીનમાં નિર્માણ પામનાર સરદારધામનું ભૂમિપૂજન સામર્થ્યવાન સમાજનાં વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ થાય: કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા મુખ્યમંત્રી…
View More આવનાર સદી વિજ્ઞાનની, તમામ સમસ્યાનું સમાધાન જ્ઞાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ