33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોની નિમણૂકો ટલ્લે ચડી ગઇ, હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના બહાને મુદત પડી અકે જૂથે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ જ બાકીની…
View More ભાજપ સંગઠનના મામલે બે શક્તિશાળી નેતાઓ આમને-સામનેamit shah
કેન્દ્રીય ગૃહમંત્રી-મુખ્યમંત્રીએ પણ પતંગ ચગાવ્યા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મકરસંક્રાંતિ…
View More કેન્દ્રીય ગૃહમંત્રી-મુખ્યમંત્રીએ પણ પતંગ ચગાવ્યાઅમરેલી સરઘસકાંડનું નાળચું ગૃહમંત્રી તરફ ફંટાયું
ધરપકડના દિવસે ચાર્ટર્ડ ફ્લાઇટ કરીને હર્ષ સંઘવી શા માટે દોડી આવ્યા? કૌશિક વેકરિયા, સંઘવી અને એસ.પી.ના વોટસએપ કોલની ડિટેઇલની તપાસ સાથે નાર્કો ટેસ્ટની માગણી આવતીકાલે…
View More અમરેલી સરઘસકાંડનું નાળચું ગૃહમંત્રી તરફ ફંટાયુંઅમિત શાહ ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવશે, ત્રણ દિવસ ભરચક્ક કાર્યક્રમો
તા. 14થી 16 અમદાવાદ, ગાંધીનગર, માણસામાં કાર્યક્રમ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી વારતહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે.…
View More અમિત શાહ ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવશે, ત્રણ દિવસ ભરચક્ક કાર્યક્રમોઅમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે: ડો.બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલા નિવેદનનો રાજકોટમાં વિરોધ
અમિત શાહ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવા માંગ દિલ્હી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા…
View More અમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે: ડો.બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલા નિવેદનનો રાજકોટમાં વિરોધશપથ સમારોહમાં અમિત શાહની હાજરીને લઈ બાર કાઉન્સિલમાં આંતરિક વિવાદ
આંબેડકર વિવાદમાં માફી ન માગે તો કાર્યક્રમના બહિષ્કારની ચીમકી ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા 30મી ડિસેમ્બરે વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી અમદાવાદ ખાતે નવા વકીલોના શપથ ગ્રહણ…
View More શપથ સમારોહમાં અમિત શાહની હાજરીને લઈ બાર કાઉન્સિલમાં આંતરિક વિવાદશાહના ભાષણની વીડિયો ક્લિપ હટાવવા આદેશ
કોંગ્રેસ પાર્ટી અને તેના કેટલાક નેતાઓને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કેટલાક વીડિયો ક્લિપ શેર કરવા બદલ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ તરફથી નોટિસ મળી…
View More શાહના ભાષણની વીડિયો ક્લિપ હટાવવા આદેશ‘મારી નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું…’ આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર
ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર વિવાદ લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે તથ્યોને તોડી-મરોડીને રજુ કર્યા છે. બંધારણ પરની ચર્ચા…
View More ‘મારી નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું…’ આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવારશાહના નિવેદનથી ધમાલ બાદ સંસદ સ્થગિત
આંબેડકરનું નામ જપવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળત બંધારણ પરની ચર્ચાના જવાબમાં વિપક્ષોને આવો જવાબ આપીને ગૃહપ્રધાન સલવાયા: કોંગ્રેસ…
View More શાહના નિવેદનથી ધમાલ બાદ સંસદ સ્થગિત‘ ડો. આંબેડકર લઈને અમિત શાહે કોંગ્રેસનો કર્યો પર્દાફાશ …’, વિપક્ષના હોબાળા વચ્ચે પીએમ મોદીનું ટ્વિટ
ડૉ.ભીમરાવ આંબેડકરને લઈને આપેલા નિવેદનને લઈને સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. બુધવારે સંસદમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
View More ‘ ડો. આંબેડકર લઈને અમિત શાહે કોંગ્રેસનો કર્યો પર્દાફાશ …’, વિપક્ષના હોબાળા વચ્ચે પીએમ મોદીનું ટ્વિટ