અમદાવાદ વિમાન દુર્ઘટનાના અમુક અહેવાલો અનુમાન પર આધારિત

મીડિયા અહેવાલો પર AAIBની સ્પષ્ટતા અમદાવાદમાં ગત વર્ષે એર ઈન્ડિયાની ફલાઈટની ભયાનક દુર્ઘટનામાં પાઈલોટે જાણી જોઈને ફયુઅલ સ્વિચ બંધ કરી દેતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું ઈટાલીયન…

View More અમદાવાદ વિમાન દુર્ઘટનાના અમુક અહેવાલો અનુમાન પર આધારિત

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલોટે જાણી જોઇને સ્વીચ બંધ કરી ?

ઇટાલીના જાણીતા અખબાર કોરીયર ડેલા સેરાનો ચોંકાવનારો દાવો ; વિમાનમાં કોઇ ટેક્નિકલ ખામી ન હતી, વોઇસ રેકોર્ડિંગના આધારે ખુલાસો કરાયાનો ઘટસ્ફોટ અમદાવાદ એર ઈન્ડિયા વિમાન…

View More અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલોટે જાણી જોઇને સ્વીચ બંધ કરી ?

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિીયાને વીમા કંપની દ્વારા રૂા.1125 કરોડનું ચૂકવણું

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 6 મહિના પૂર્ણ થઇ ગયા છે. 12 જૂન 2026ના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયુ હતુ અને આખરે હવે પ્લેન ક્રેશના મૃતકોના…

View More અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિીયાને વીમા કંપની દ્વારા રૂા.1125 કરોડનું ચૂકવણું

અમદાવાદ દુર્ઘટનામાં વિમાન જ ખામીવાળું હતું, અમેરિકન સંસદના રિપોર્ટમાં ધડાકો

બોઇંગ 787માં અનેક ટેક્નિકલ ખામીઓ હતી, ફાઉન્ડેશન ફોર એવિએશનનો રિપોર્ટ 12 જૂને, અમદાવાદમાં વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે,…

View More અમદાવાદ દુર્ઘટનામાં વિમાન જ ખામીવાળું હતું, અમેરિકન સંસદના રિપોર્ટમાં ધડાકો

અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે સરકાર સ્પષ્ટ જાણકારી આપે

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો કોંગ્રેસના સાંસદ કાર્તિ પી ચિદમ્બરમે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુને પત્ર લખ્યો છેઅને અમદાવાદ વિમાન દુર્ઘટના વિશે…

View More અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે સરકાર સ્પષ્ટ જાણકારી આપે

અમદાવાદ વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારના જીવન બદલી નાખ્યા

સારા ભવિષ્યની આશાએ લંડનમાં સ્થાયી થયેલા 10 પરિવારોને ઘર છોડી ભારત પરત ફરવું પડયું, હવે નવુ જીવન શરૂ કરવાનો પડકાર ઘરના આધાર સ્થંભ ગુમાવનાર પરિવારોના…

View More અમદાવાદ વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારના જીવન બદલી નાખ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 260 પીડિત પરિવારોનો દાવો અમેરિકી શટડાઉનમાં અટવાયો

12 જૂને થયેલી ભયાનક અમદાવાદ વિમાન દુર્ઘટનાના 125થી વધુ પીડિતોના પરિવારો દ્વારા બોઇંગ કંપની સામે કાયદાકીય દાવો (Lawsuit) દાખલ કરવાની પ્રક્રિયામાં અમેરિકી સરકારના શટડાઉનને કારણે…

View More અમદાવાદ વિમાન દુર્ઘટનાના 260 પીડિત પરિવારોનો દાવો અમેરિકી શટડાઉનમાં અટવાયો

અમદાવાદ વિમાન ક્રેશની તપાસમાં પાઈલટને સ્થાન નહીં

  એર પાઈલટ્સ એસો.ની માગણી ફગાવતું એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો   પાઇલટ ગ્રુપ ALPA ઇન્ડિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ…

View More અમદાવાદ વિમાન ક્રેશની તપાસમાં પાઈલટને સ્થાન નહીં

‘પાઇલટને દોષિત ઠેરવવો દુર્ભાગ્યપૂર્ણ…’ અમદાવાદ વિમાન દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણી

    ૧૨ જૂનના રોજ લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક સિવાય બધા મુસાફરોના મોત થયા. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટે…

View More ‘પાઇલટને દોષિત ઠેરવવો દુર્ભાગ્યપૂર્ણ…’ અમદાવાદ વિમાન દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણી

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલા બિશ્ર્વાસ વિમાનમાં પગ મુકતા પણ ડરે છે

લંડન કયારે પરત ફરશે તે નક્કી નથી, મેડિકલ કાઉન્સેલિંગ હજુ પણ ચાલુ ગુજરાતના અમદાવાદ ઍરપોર્ટથી લંડન જતું એક વિમાન ઉડાન ભર્યા પછી જ ક્રેશ થયું…

View More અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલા બિશ્ર્વાસ વિમાનમાં પગ મુકતા પણ ડરે છે