જામકંડોરણા શહેર ખાતે પરમ ભગવદીય શ્રી માધાભાઈ બાલધા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ પ્રસંગે યોજાયેલ પોથીયાત્રામાં પરિવાર સાથે ઉપસ્થિત રહીને ભાગવતજીના દર્શન કરવાનો…
View More જામકંડોરણામાં પોથીયાત્રામાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયાCategory: ગુજરાત
મેડિકલ-ડેન્ટલમાં એડમિશનની મર્યાદા વધારવાની સ્થિતિ
પ્રવેશની તારીખ વિત્યા બાદ પણ પાંચ નવી મેડિકલ કોલેજને મંજૂરી અપાઈ મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચોથા રાઉન્ડમાં ખાલી પડેલી 64 બેઠકો પર વિદ્યાર્થીઓે પ્રવેશ ફાળવી દેવામાં…
View More મેડિકલ-ડેન્ટલમાં એડમિશનની મર્યાદા વધારવાની સ્થિતિગુજરાતમાં પેરામેડિકલમાં સીટ એલોટમેન્ટના ત્રીજા રાઉન્ડ બાદ પણ 64 ટકા બેઠકો ખાલી
પેરામેડિકલ અભ્યાસક્રમો માટે કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયામાં સીટ એલોટમેન્ટનો ત્રીજો રાઉન્ડ પૂરો થયો હોવાથી, ગુજરાતભરની કોલેજોમાં 25,000 થી વધુ બેઠકો ખાલી છે. જેમ જેમ 30 નવેમ્બર,…
View More ગુજરાતમાં પેરામેડિકલમાં સીટ એલોટમેન્ટના ત્રીજા રાઉન્ડ બાદ પણ 64 ટકા બેઠકો ખાલીસુરેન્દ્રનગરના ખાણ ખનીજ અધિકારી બારોટનું રાજીનામું
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેર કાયદેસર કાર્બોસેલ અને ખાસ કરીને ગેરકાયદેસર રેતીના કાળા કારોબાર ચાલી રહ્યા છે. પરંતુ આ કારોબાર અટકાવવા માટે સરકાર દ્વારા ખાણ ખનીજ વિભાગના…
View More સુરેન્દ્રનગરના ખાણ ખનીજ અધિકારી બારોટનું રાજીનામુંવડતાલ મંદિરની પ્રતિકૃતિવાળો રૂા.200નો ચાંદીનો સિક્કો બહાર પાડતી સરકાર
વડતાલ મંદિરના આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીના હસ્તે સંતો મહંતોની હાજરીમાં લોકાર્પણ મારું મન સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે: વડતાલ ધામ આજે માનવતાની સેવા અને…
View More વડતાલ મંદિરની પ્રતિકૃતિવાળો રૂા.200નો ચાંદીનો સિક્કો બહાર પાડતી સરકારખંભાળિયા નજીક હાઈવે પર કિંમતી જમીન પરના દબાણ પર સરકારી તંત્રનું બુલડોઝર ફર્યું
વર્ષોથી થયેલા દબાણને દૂર કરવાની નોટિસ ઘોળીને પી જતા આખરે તંત્રની કડક કાર્યવાહી સતત વિકસતા જતા ખંભાળિયા-જામનગર તેમજ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર વધતા જતા જગ્યાના ભાવ…
View More ખંભાળિયા નજીક હાઈવે પર કિંમતી જમીન પરના દબાણ પર સરકારી તંત્રનું બુલડોઝર ફર્યુંસાવધાન: પેપ્સી-કુરકુરે-હોર્લિક્સ આરોગ્ય માટે જોખમી, અઝગઈંનો ચોંકાવનારો રિપોર્ટ
પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન કંપનીના ખાદ્ય ઉત્પાદનો હલકી ગુણવત્તાના ATNI એટલે કે ACCESS TO NUTRITITION INTERVIVE નામના ગ્લોબલ ફાઉન્ડેશનના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પેપ્સીકો,…
View More સાવધાન: પેપ્સી-કુરકુરે-હોર્લિક્સ આરોગ્ય માટે જોખમી, અઝગઈંનો ચોંકાવનારો રિપોર્ટતબીબી બેદરકારીથી બે દર્દીનાં મોત, સાતની હાલત ગંભીર
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે આયુષ્માન યોજનાનો લાભ ખાટવા ગેરકાયદે કેમ્પ યોજી 19 લોકોના એન્જિયોગ્રાફી અને સાતના એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન ઝીંકી દીધા ઉશ્કેરાયેલા ગ્રામજનોની હોસ્પિટલમાં બેફામ તોડફોડ, ડોકટરો…
View More તબીબી બેદરકારીથી બે દર્દીનાં મોત, સાતની હાલત ગંભીરકંગાળ બનતી જતી ખંભાળિયા નગરપાલિકા: વીજળીનું બાકી બિલ રૂ. 1.15 કરોડ સુધી પહોંચ્યું
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
ગુજરાતના વડોદરામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની રિફાઈનરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી ભયાનક છે કે રિફાઇનરીમાંથી ધુમાડાના વાદળો ઉછળી રહ્યા છે.…
View More વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત