સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં બીજા દિવસે ઉમટયા 2 લાખ ભાવિકો

બાળકોની રાઇડ, જેલા ભજીયા, ખાણીપીણીનું માર્કેટ, હસ્તકલા હાટ તમામમાં હજારોની સંખ્યામાં કતારો લાગી: સુરક્ષાના કારણોસર મોટી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણયનો નાના વેપારીઓને ખાણીપીણીના બજારને અદ્ભુત…

View More સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં બીજા દિવસે ઉમટયા 2 લાખ ભાવિકો

વડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા-પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયા

જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ મુરજાણીએ લાઇસન્સવાળી ગનથી આપઘાત કર્યો હતો વડોદરાના જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ તાજેતરમાં પોતાના ઘરે લાયસન્સવાળી ગનથી આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા…

View More વડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા-પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયા

સોમનાથમાં ટેક્સી ડ્રાઇવરો પર હુમલો કરી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર બે શખ્સો ઝડપાયા

8મી નવેમ્બરના બનાવના બન્ને આરોપીને એસઓજી પોલીસે દબોચ્યા ગીર સોમનાથ એસ.ઓ.જી. દ્વારા યાત્રાધામ સોમનાથ મંદિરે આવતા યાત્રાળુઓને લાવતા ટેકસી ડ્રાઇવરોને માર મારી પ્રવાસીઓમાં ભય ફેલાવવાનો…

View More સોમનાથમાં ટેક્સી ડ્રાઇવરો પર હુમલો કરી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર બે શખ્સો ઝડપાયા

ભાવનગરના તળાજા નજીક વાહન અકસ્માતમાં મહુવાના યુવાનનું મોત

ભાવનગર જિલ્લાના તળાજા નજીક સાંખડાસર-1નું પાટિયું વર્ષોથી અકસ્માતો ને લઈ રક્તરંજીત બનતું આવ્યું છે તે સિલસિલો આજે પણ મહુવાના રીક્ષા ચાલક યુવકના મોત ને લઈ…

View More ભાવનગરના તળાજા નજીક વાહન અકસ્માતમાં મહુવાના યુવાનનું મોત

ધ્રાંગધ્રાના સોલડી ગામ પાસે કંપનીમાં ચડ્ડી-બનિયાન ટોળકી ત્રાટકી

શટર તોડયા પણ કાઇ હાથમાં આવ્યું નહી ધાંગધ્રાના સોલડી ગામ નજીક એક કંપનીમાં રાત્રીના સમયે ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં…

View More ધ્રાંગધ્રાના સોલડી ગામ પાસે કંપનીમાં ચડ્ડી-બનિયાન ટોળકી ત્રાટકી

ખ્યાતિ હોસ્પિટલે 6 મહિનામાં સરકારના 3.66 કરોડ ખંખેર્યા

PMJAY યોજના હેઠળ 650 દર્દીની સારવારના બહાને નાણાં મેળવ્યા, 380 એન્જિયોગ્રાફી અને 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી કરી નાખી 2022માં પણ સાણંદમાં કેમ્પ યોજી…

View More ખ્યાતિ હોસ્પિટલે 6 મહિનામાં સરકારના 3.66 કરોડ ખંખેર્યા

કાલુપુર બ્લાસ્ટ કેસના ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારો

34 સાક્ષીઓની તપાસ કરી, ત્રણેય આરોપીના અપરાધ કરવાના પ્રયાસમાં 22 દસ્તાવેજો રજૂ કર્યા હતા, છતાં કેસ સાબિત ન થયો શહેરની સેશન્સ કોર્ટે સોમવારે ત્રણ આરોપીઓ…

View More કાલુપુર બ્લાસ્ટ કેસના ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારો

વડતાલમાં 47 પાર્ષદોએ ગ્રહણ કરી સંતદીક્ષા

11 સંતો ઉચ્ચ ડિગ્રી વાળા, આચાર્ય મહારાજના હસ્તે દીક્ષા અપાઇ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે વિક્રમ સંવત 2081, તારીખ 12/11/2024 એવં મંગળવારના…

View More વડતાલમાં 47 પાર્ષદોએ ગ્રહણ કરી સંતદીક્ષા

યાત્રાધામ દ્વારકામાં શાહી ઠાઠ વચ્ચે ઠાકોરજીના તુલસીજી સાથે લગ્ન સંપન્ન

જગતમંદિરે તુલસીવિવાહની દબદબાભેર ઉજવણી: ઠાકોરજીની પાલખીનું ગાર્ડ ઓફ ઓનર આપી અદકેરું સન્માન: ઠાકોરજીના બાલ સ્વરૂપ વરઘોડાના દર્શન કરી ભાવિકોએ અનુભવી ધન્યતા યાત્રાધામ દ્વારકામાં જગ વિખ્યાત…

View More યાત્રાધામ દ્વારકામાં શાહી ઠાઠ વચ્ચે ઠાકોરજીના તુલસીજી સાથે લગ્ન સંપન્ન

જાફરાબાદના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર યુવાનનું રેસ્કયૂ

જાફરાબાદના દરિયામા 37 નોટીકલ માઇલ (60 કિ.મી) દુર બોટમા માછીમારી કરવા ગયેલા યુવકની અચાનક તબીયત લથડી હતી અને મોઢામાથી ફીણ નીકળવા લાગતા તાકિદે પીપાવાવ કોસ્ટગાર્ડની…

View More જાફરાબાદના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર યુવાનનું રેસ્કયૂ