આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ છે. આગામી 10 દિવસ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં રહેલા વિઘ્નો અને નકારાત્મકતા દૂર થવાની માન્યતા છે. આ ગણેશ…
View More 200 વર્ષ બાદ ગણેશ ચતુર્થીએ બન્યો ભદ્ર-માલવ્ય યોગ, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશેGanesh Chaturthi
મંગલમૂર્તિ મોર્યા, બાપાના સ્વાગતમાં રાજકોટવાસીઓ ડોલ્યા
રાજકોટમાં આજે વિઘ્નહર્તા ગણપતિ બાપાનું વાજતે ગાજતે આગમન થયું હતું. શ્રધ્ધાળુઓએ પોતાના ઘરોથી માંડી વિવિધ સંગઠનો-સંસ્થાઓએ જાહેર પંડાલોમાં દાદાનું ભાવપૂર્વક સ્થાપન કર્યુ હતું. ગણપતિ બાપ્પા…
View More મંગલમૂર્તિ મોર્યા, બાપાના સ્વાગતમાં રાજકોટવાસીઓ ડોલ્યાદુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશ
આજે ગણેશ ચતુર્થીના દિવસે વિધ્નહર્તા દુંદાળા દેવ ગણેશનું હર્ષોલ્લાસ સાથે આગમન થયું છે. ગામે ગામ વિવિધ અને નીતનવીન પંડાલોમાં ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન થયું છે. રિદ્ધિ-સિદ્ધિના…
View More દુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ગણપતિ બાપ્પા થશે નારાજ
દેશભરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. પંચાંગ…
View More ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ગણપતિ બાપ્પા થશે નારાજ