વીરપુર નજીક કાગવડ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત

વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી તેમાં અકસ્માતે બનેલી આ ઘટનામાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે ત્યારે આ…

View More વીરપુર નજીક કાગવડ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત

યાત્રાધામ વીરપુરમાં ગૌચર જમીન પર વાડાઓ વાળીને ખનીજચોરી કરવાનું અનોખું કારસ્તાન!

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ખુલેઆમ ખનિજ ચોરીનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓને…

View More યાત્રાધામ વીરપુરમાં ગૌચર જમીન પર વાડાઓ વાળીને ખનીજચોરી કરવાનું અનોખું કારસ્તાન!

વીરપુરમાં હોટેલ-ગેસ્ટહાઉસોમાંથી મોબાઈલ ચોરનાર તસ્કર ઝડપાયો: ત્રણ ગુનાના ભેદ ખુલ્યા

યાત્રાધામ વિરપુરમાં હોટેલ તેમજ ગેસ્ટહાઉસો માંથી મોબાઇલ ફોનની ચોરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે કેશોદમાં રહેતા રીક્ષા તસ્કરને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછતાછ કરતા ત્રણ…

View More વીરપુરમાં હોટેલ-ગેસ્ટહાઉસોમાંથી મોબાઈલ ચોરનાર તસ્કર ઝડપાયો: ત્રણ ગુનાના ભેદ ખુલ્યા

વીરપુરમાં મોબાઈલ ચોરને રૂપિયા આપવા છતા માલિકને ફોન પરત ન મળ્યો

ચોરે મોબાઈલ માલિકના સગા સંબંધીઓને ફોન કરી પૈસાની માંગણી કરેલ રાજકોટ જિલ્લાના વીરપુરમાંથી ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક તસ્કર માત્ર ચોરી…

View More વીરપુરમાં મોબાઈલ ચોરને રૂપિયા આપવા છતા માલિકને ફોન પરત ન મળ્યો

વીરપુરમાં નવા બનતા સીસી રોડનું નિરીક્ષણ કરતાં જયેશભાઈ રાદડિયા

સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તરફ જતો રસ્તો જે વીરપુરના રેલવે સ્ટેશનને પણ જોડતો…

View More વીરપુરમાં નવા બનતા સીસી રોડનું નિરીક્ષણ કરતાં જયેશભાઈ રાદડિયા

વીરપુર પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી કરનાર બે સગા ભાઈઓની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલી નાખ્યો વીરપુર તાબેના ઉમરાળી ગામે શ્રી ખોડીયાર માતાજીના મંદિરમાં ગત દિવસે રાત્રિના મંદિરની દાન…

View More વીરપુર પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી કરનાર બે સગા ભાઈઓની ધરપકડ

વીરપુરના ઉમરાળી ગામની સીમમાં ખોડિયાર મંદિરમાંથી દાન પેટીની ચોરી

વીરપુરનાં ઉમરાળી ગામની સીમમા આવેલા ગાળા વાળા ખોડીયાર માતાજીનાં મંદિરમા તસ્કરો ત્રાટકયા હતા. અને મંદિરમાથી બે દાનપેટી ચોરી ગયા હતા. આ મામલે વીરપુર પોલીસમા ફરીયાદ…

View More વીરપુરના ઉમરાળી ગામની સીમમાં ખોડિયાર મંદિરમાંથી દાન પેટીની ચોરી

વીરપુરમાં એકસાથે ચાર વીજપોલ તૂટી પડ્યા, દુર્ઘટના ટળી

યાત્રાધામમાં વધુ એક વખત પીજીવીસીએલની બેદરકારી સામે આવી સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર પંથકમાં વીજ વિભાગની બેદરકારીઓ સામે આવી રહી છે,સિમ વિસ્તારમાં ચાલુ વીજ તાર પડવાના…

View More વીરપુરમાં એકસાથે ચાર વીજપોલ તૂટી પડ્યા, દુર્ઘટના ટળી

વીરપુરમાં જલાબાપાની ધર્મશાળા તરફ જવાના નવા સીસી રોડનું ખાતમુહૂર્ત

સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફ થી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તરફ જતો રસ્તો જે વીરપુરના રેલવે સ્ટેશનને પણ…

View More વીરપુરમાં જલાબાપાની ધર્મશાળા તરફ જવાના નવા સીસી રોડનું ખાતમુહૂર્ત

વિરપુરની ભાણેજ સાથે પત્નીની નજર સામે મામાનું સુરતમાં દુષ્કર્મ

રક્ષાબંધને માનેલી બહેનના ઘરે આવેલ દંપતી 14 વર્ષની સગીરાને સામાન ફેરવવા સાથે સુરત લઇ ગયું હતું વીરપુર પંથકમાં રહેતી 14 વર્ષની ભાણેજને માનેલો મામો અને…

View More વિરપુરની ભાણેજ સાથે પત્નીની નજર સામે મામાનું સુરતમાં દુષ્કર્મ