જામનગર વનતારામાં ફરી બોલિવૂડ સિતારાઓનો જમાવડો

આવતીકાલે અનંત અંબાણીના જન્મ દિવસની ધમાકેદાર ઉજવણીનું આયોજન શાહરૂખ, રણવીરસિંહ, અનન્યા પાંડે સહિતના સ્ટાર્સનું આગમન, અન્ય સેલેબ્સ પણ આવે છે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના…

View More જામનગર વનતારામાં ફરી બોલિવૂડ સિતારાઓનો જમાવડો

મુંંબઇ ઇન્ડિયન્સની વૂમન્સ ટીમ ‘વનતારા’ની મહેમાન

મુંબઈ ઇન્ડિયન્સની વુમન્સ ક્રિકેટ ટીમ જામનગર આવી પહોંચી છે. ટીમ જામનગર એરપોર્ટ પર પહોંચતા જ ત્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ એરપોર્ટથી સીધી રિલાયન્સ…

View More મુંંબઇ ઇન્ડિયન્સની વૂમન્સ ટીમ ‘વનતારા’ની મહેમાન

ઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી

કુદરતી સ્ત્રોત અને વન્ય જીવનના સંરક્ષણ ક્ષેત્રે કઠોર મહેનતને બિરદાવી ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે વનતારાને તેની વિરુદ્ધની તમામ રજૂઆતોને રદ કરીને એક ઉત્કૃષ્ટ કામગીરી તરીકે…

View More ઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી

‘કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે’, વનતારા કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિવેદન

  ગુજરાતના જામનગરના વનતારા વન્યજીવન કેન્દ્ર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ હાથી રાખવા માંગે છે અને બધા નિયમોનું પાલન કરીને આવું કરે…

View More ‘કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે’, વનતારા કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિવેદન

વનતારામાંથી 33 ચિત્તલ બરડાના ડુંગરમાં છૂટા મૂકાયા

વન વિભાગ અને વનતારા વચ્ચે વાઇલ્ડ લાઇફ વિવિધતા અને સંરક્ષણ વધારવા હાથ મિલાવાયા બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે જેના નેજા…

View More વનતારામાંથી 33 ચિત્તલ બરડાના ડુંગરમાં છૂટા મૂકાયા

સિંહના બચ્ચાને વહાલ કરતા PM મોદી, જિરાફ સહિતના વન્યજીવોને હાથેથી ખવડાવ્યું, જુઓ આ મનમોહક વીડિયો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જામનગરની મુલાકાતે આવ્યા હતા. PM મોદી શનિવારે જામનગર પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ સર્કિટ હાઉસ ખાતે રાત્રિરોકાણ કર્યું હતું. ત્યારબાદ…

View More સિંહના બચ્ચાને વહાલ કરતા PM મોદી, જિરાફ સહિતના વન્યજીવોને હાથેથી ખવડાવ્યું, જુઓ આ મનમોહક વીડિયો