નવી શરૂ થયેલી ભાવનગર-અયોધ્યા ટ્રેનને રાણપુર ખાતે સ્ટોપેજ આપવાની માંગ

વેપારી મંડળે ભાવનગર રેલવે ડિવિઝનને આવેદનપત્ર આપ્યું બોટાદ જિલ્લાના રાણપુર શહેર એક તાલુકા કક્ષાનું ગામ છે 30,000 કરતાં વધુ વસ્તી ધરાવતું રાણપુર ગામ છે. રાણપુર…

View More નવી શરૂ થયેલી ભાવનગર-અયોધ્યા ટ્રેનને રાણપુર ખાતે સ્ટોપેજ આપવાની માંગ

સ્વાદહીન, ગંદા ભોજનની પાંચ વર્ષમાં રેલવેને 19427 ફરિયાદો

ટ્રેનોમાં પીરસવામાં આવતો ખોરાક હવે ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં, રેલ્વેને ખરાબ અને સ્વાદહીન ખોરાક…

View More સ્વાદહીન, ગંદા ભોજનની પાંચ વર્ષમાં રેલવેને 19427 ફરિયાદો

ટ્રેનમાં માત્ર રૂા.70માં અને સ્ટેશન પર 80માં મળશે ભોજન

ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા પણ કરોડોમાં છે. જો તમે પણ લાંબા અંતરની મુસાફરી કરો…

View More ટ્રેનમાં માત્ર રૂા.70માં અને સ્ટેશન પર 80માં મળશે ભોજન

પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે વધારાનો ચાર્જ સંભાળતા ધર્મવીર મીણા

  88 સિગ્નલિંગ અને સંબંધિત સ્થાપનો 126 દિવસમાં ગતિશીલતા પૂર્ણ કર્યા મધ્ય રેલ્વેના મહાપ્રબંધક ધર્મ વીર મીણાએ પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક તરીકેની જવાબદારી સંભાળી હતી. ધર્મ…

View More પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે વધારાનો ચાર્જ સંભાળતા ધર્મવીર મીણા

સદી જુની ટ્રેન કંટ્રોલ સિસ્ટમ અપગ્રેડ કરવા તૈયારીઓ

અકસ્માતો ઘટાડવા, કાર્યક્ષમતામાં સુધારો કરવા નવી ટેકનોલોજી આધારિત સપોર્ટ સિસ્ટમ વૈશ્ર્વિક ધોરણો સમકક્ષ કરાશે ભારતીય રેલ્વે તેની સદી જૂની ટ્રેન નિયંત્રણ પ્રણાલીઓને ફરીથી ગોઠવવા માટે…

View More સદી જુની ટ્રેન કંટ્રોલ સિસ્ટમ અપગ્રેડ કરવા તૈયારીઓ

કાલની જામનગર-વડોદરા ટ્રેન અમદાવાદ સુધી જ દોડશે

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. 624 પર રી-ગર્ડરિંગ કાર્ય માટે 18 જૂન, 2025 ના રોજ મેગા બ્લોક લેવામાં આવશે. આ…

View More કાલની જામનગર-વડોદરા ટ્રેન અમદાવાદ સુધી જ દોડશે

જામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરી

દંપતીએ ગોંડલ આવતા પાણી પીવા થેલો ખોલ્યો ત્યારે જાણ થઈ: સોનાના દાગીના અને રોકડ મળી 87 હજાર ગઠિયો તફડાવી ગયો અમદાવાદમાં રહેતાં ગેમઝોન સંચાલક તેની…

View More જામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરી

તેજસ એક્સપ્રેસને કાયમી, હરિદ્વાર ટ્રેનને રાજકોટ લંબાવવા ફરી માંગ

રાજકોટ ડિવીઝનમાં વર્ષ 2025-26 માટે નવગઠિત મંડળ રેલ ઉપભોકતા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં તેજસ એકસપ્રેસ અને હરિદ્વારની ટ્રેન રાજકોટને ફાળવવા માંગ કરવામાં આવી…

View More તેજસ એક્સપ્રેસને કાયમી, હરિદ્વાર ટ્રેનને રાજકોટ લંબાવવા ફરી માંગ

દુરન્તો એક્સપ્રેસ 16 અને સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશને 30 મિનિટ વહેલી આવશે

રાજકોટ સહીત ગુજરાતભરમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મુસાફરોને સારી અને ઝડપી સુવિધા મળી રહે તે માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતીમાં…

View More દુરન્તો એક્સપ્રેસ 16 અને સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશને 30 મિનિટ વહેલી આવશે

જામનગર-વૈષ્ણોદેવી બે કલાક અને વેરાવળ-ગાંધીનગર 1.15 કલાક મોડી

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર…

View More જામનગર-વૈષ્ણોદેવી બે કલાક અને વેરાવળ-ગાંધીનગર 1.15 કલાક મોડી