સૈફુલ્લાહ ગ્રૂપના ત્રણ સહિત કુલ આઠ આતંકવાદી સૈન્યે ખત્મ કર્યા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે માર્યા ગયેલા ત્રણેય આતંકીઓની ઓળખ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જૈશ-એ-મોહમ્મદના સૌથી ખતરનાક આતંકીઓનું આખું ગ્રુપ ખતમ થઈ ગયું છે. માર્યા ગયેલા…

View More સૈફુલ્લાહ ગ્રૂપના ત્રણ સહિત કુલ આઠ આતંકવાદી સૈન્યે ખત્મ કર્યા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ: 8 સૈનિકો ઘાયલ, સોનારમાં ઓપરેશન ત્રાસી-1 ચાલુ

  જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે (૧૯ જાન્યુઆરી) બપોરે સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં આઠ સૈનિકો ઘાયલ થયા. આ ઘટના કિશ્તવાડના ઉપરના ભાગમાં…

View More જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ: 8 સૈનિકો ઘાયલ, સોનારમાં ઓપરેશન ત્રાસી-1 ચાલુ

જો ટ્રમ્પ વેનેઝુએલાના પ્રમુખને લાવી શકે તો મોદી 26/11ના આતંકીઓને ભારત ના લાવી શકે ?

ઓવૈસીએ પાકિસ્તાનમાંથી મસૂદ અઝહરને લાવવાની માંગ કરી AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક મોટી માંગ કરી છે. વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અંગે,…

View More જો ટ્રમ્પ વેનેઝુએલાના પ્રમુખને લાવી શકે તો મોદી 26/11ના આતંકીઓને ભારત ના લાવી શકે ?

ATSએ ઝડપેલા આતંકીઓ અમદાવાદની હોટલમાં પણ રોકાયા હોવાનો ખુલાસો

  ગુજરાત ATSએ પકડેલા આતંકીને લઇને મોટો ખુલાસો થયો છે જેમાં આતંકી અહેમદના ઘરેથી ISISનો ફ્લેગ મળ્યો છે અને આતંકની પત્ની પણ તેને છોડીને જતી…

View More ATSએ ઝડપેલા આતંકીઓ અમદાવાદની હોટલમાં પણ રોકાયા હોવાનો ખુલાસો

પ્રસાદ અને પાણીમાં ઝેર ભેળવી સામૂહિક હત્યાકાંડનું આતંકીઓનું ષડયંત્ર

અમદાવાદના જગન્નાથ મંદિર-લખનઉના હનુમાનસેતુ અને દિલ્હીના મંદિરો ઉપરાંત સંઘ કાર્યાલયની પણ ISKPના આતંકવાદીઓએ રેકી કરી હોવાનો ઘટસ્ફોટ ગુજરાત એ.ટી.એસ.ની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા, ત્રણ આતંકીઓ…

View More પ્રસાદ અને પાણીમાં ઝેર ભેળવી સામૂહિક હત્યાકાંડનું આતંકીઓનું ષડયંત્ર

આતંકવાદીઓ બે કારમાં આવ્યા હતા હજુ એક રાજધાની દિલ્હીમાં ફરે છે

દિલ્હી કાર બ્લાસ્ટ ઘટનાની તપાસનો ધમધમાટ ચાલે છે. બ્લાસ્ટ્ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે દિલ્હીમાં વધુ એક શંકાસ્પદ આતંકવાદી હજુ પણ ખુલ્લેઆમ ફરી…

View More આતંકવાદીઓ બે કારમાં આવ્યા હતા હજુ એક રાજધાની દિલ્હીમાં ફરે છે

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

  જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજે સવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઓપરેશન પિમ્પલમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. કુપવાડાના…

View More જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન, બે આતંકવાદીઓ ઠાર

  જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક ભારતીય સેનાએ ઓપરેશન ચલાવતાં બે આતંકવાદીઓ ઠાર માર્યા છે. સેનાનું ઓપરેશન…

View More જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન, બે આતંકવાદીઓ ઠાર

આતંકીઓને શરણ આપતા દેશ પાસેથી કંઈ શીખવું નથી: પાક.ને તતડાવતું ભારત

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ભારતે સ્પષ્ટ કહી દીધું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની કોઈ…

View More આતંકીઓને શરણ આપતા દેશ પાસેથી કંઈ શીખવું નથી: પાક.ને તતડાવતું ભારત