ટી-20 વર્લ્ડ કપ: મહાશિવરાત્રીએ ભારત-પાક. મહામુકાબલો

કરોડો ક્રિકેટપ્રેમીઓમાં ભારે રોમાંચ, સંજુ સેમસનના સ્થાને અભિષેક શર્મા અને અર્ષદીપના બદલે કુલદીપ યાદવ રમે તેવી શકયતા ક્રિકેટ રસિકો જેની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા…

View More ટી-20 વર્લ્ડ કપ: મહાશિવરાત્રીએ ભારત-પાક. મહામુકાબલો

T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો ઉલટફેર, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું

T20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. ઝિમ્બાબ્વેની ટીમે ઓસ્ટ્રેલિયાને 23 રને અંતરથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડ કપની 19મી મેચ…

View More T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો ઉલટફેર, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું

જય હો, T-20 વર્લ્ડ કપમાં ભારતીય મૂળમાં 40 ખેલાડીઓ

કેનેડાની ટીમમાં સૌથી વધુ 11નો સમાવેશ ટી20 વર્લ્ડ કપની શરૂૂઆત થઈ ચૂકી છે. બીજી બાજુ, ખૂબ જ રસપ્રદ વાત એ છે કે, ટી20 વર્લ્ડ કપમાં…

View More જય હો, T-20 વર્લ્ડ કપમાં ભારતીય મૂળમાં 40 ખેલાડીઓ

પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે: વડાપ્રધાન શરીફ

પાક. કેબિનેટને સંબોધનમાં શરીફે નિર્ણયને યોગ્ય ગણાવ્યો ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ‘ટી20 વર્લ્ડકપ 2026’ની શરૂૂઆત થવાની છે, જોકે તેના બે દિવસ પહેલા પાકિસ્તાને નાટકો શરૂૂ કરી…

View More પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે: વડાપ્રધાન શરીફ

T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમવાના ગંભીર પરિણામ ભોગવશે PCB

  ટી-20 વર્લ્ડ કપ 2026 શરૂૂ થવાના માત્ર છ દિવસ પહેલા જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નવો વિવાદ ઉભો કર્યો છે. લગભગ એક અઠવાડિયાથી વર્લ્ડ…

View More T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમવાના ગંભીર પરિણામ ભોગવશે PCB

ભારત-ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાં 300 રનનો આંક પાર કરશે

  દિગ્ગજ કોમેન્ટેટર રવિ શાસ્ત્રીની ભવિષ્યવાણી T20 વર્લ્ડ કપ 2026ને લઈને ક્રિકેટ જગતમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, ભારતીય ટીમના પૂર્વ કોચ…

View More ભારત-ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાં 300 રનનો આંક પાર કરશે

T20 વર્લ્ડ કપમાં ભારત-પાક. મેચની જવાબદારી અમ્પાયર કુમાર ધર્મસેના, રિચર્ડ ઇલિંગવર્થને

ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે, જે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં હાઈ વોલ્ટેજ મેચ ભારત…

View More T20 વર્લ્ડ કપમાં ભારત-પાક. મેચની જવાબદારી અમ્પાયર કુમાર ધર્મસેના, રિચર્ડ ઇલિંગવર્થને

‘અમે પાકિસ્તાનની જગ્યા લઈશું નહીં’, T20 વર્લ્ડ કપમાં રમવાની આઈસલેન્ડે ના પાડી

સાત ફેબ્રુઆરીથી શરૂૂ થવા જઈ રહેલા ટી20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનની હાજરીને લઈને હજુ અટકળો ચાલી રહી છે. ખુદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે…

View More ‘અમે પાકિસ્તાનની જગ્યા લઈશું નહીં’, T20 વર્લ્ડ કપમાં રમવાની આઈસલેન્ડે ના પાડી

ટી20 વર્લ્ડ કપ માટે સ્પિનર વરૂણ ચક્રવર્તી વધુ યોગ્ય: અનિલ કુંબલે

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ આગામી મહિને યોજાનારા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્પિન બોલિંગનું નેતૃત્વ કરવા માટે લેગ-સ્પિનર વરુણ ચક્રવર્તીનું સમર્થન કર્યું છે.…

View More ટી20 વર્લ્ડ કપ માટે સ્પિનર વરૂણ ચક્રવર્તી વધુ યોગ્ય: અનિલ કુંબલે

T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ રમાવવા સામે અવઢવ યથાવત

  ભારત અને પાકિસ્તાન વચ્ચેની T-20 વર્લ્ડ કપ મેચ પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. અહેવાલો અનુસાર પાકિસ્તાન ટીમ ભારત સામેની મેચનો બહિષ્કાર કરી…

View More T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ રમાવવા સામે અવઢવ યથાવત