પોકસોનો દુરુપયોગ રોકવા કાયદામાં રોમિયો-જુલિયેટ જોગવાઇ લાવવા કેન્દ્રને સુપ્રીમની ભલામણ

ટીનેજર્સ વચ્ચે સંમતીથી બંધાતા સંબંધોમાં કઠોર કાયદાથી રાહત આપવી જરૂરી સુપ્રીમ કોર્ટે બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂૂપયોગ અંગે ગંભીર ટિપ્પણી…

View More પોકસોનો દુરુપયોગ રોકવા કાયદામાં રોમિયો-જુલિયેટ જોગવાઇ લાવવા કેન્દ્રને સુપ્રીમની ભલામણ

રખડતા કૂતરાને દૂર કરશો તો ઉંદરો અને વાંદરાઓનો ત્રાસ વધી જશે: સુપ્રીમ કોર્ટમાં બીજા દી’એ પણ રસપ્રદ દલીલો

એક મહિલાએ ન્યાયાધીશોને ‘યુ ગાઇસ’ તરીકે સંબોધ્યા, અભિનેત્રી રમ્યાએ કહ્યું, કૂતરાની જેમ પુરુષનું મન કળી શકાતું નથી: હોસ્પિટલમાં બેડદીઠ કરેલા શ્ર્વાનો હોવા જોઇએ? જજનો સવાલ…

View More રખડતા કૂતરાને દૂર કરશો તો ઉંદરો અને વાંદરાઓનો ત્રાસ વધી જશે: સુપ્રીમ કોર્ટમાં બીજા દી’એ પણ રસપ્રદ દલીલો

ખાલિદ-શર્જીલને જામીનનો ઇનકાર કરીને સુપ્રીમ કોર્ટે સૌને મેસેજ આપી દીધો છે

ન્યૂયોર્કના નવાસવા મેયર બનેલા ઝોહરાન મમદાની અને અમેરિકાના 8 સાંસદને જેના પર બહુ હેત ઊભરાયેલું એવા ઉમર ખાલિદની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દઈને એક…

View More ખાલિદ-શર્જીલને જામીનનો ઇનકાર કરીને સુપ્રીમ કોર્ટે સૌને મેસેજ આપી દીધો છે

ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ નથી: સુપ્રીમ

ક્રૂરતા અને દહેજ ઉત્પીડન કેસમાં હાઇકોર્ટના નિર્ણયને ઉલટાવી પતિ સામેનો ગુનો નાસાબિત માન્યો વૈવાહિક વિવાદો સાથે જોડાયેલા એક કેસમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ…

View More ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ નથી: સુપ્રીમ

ઇમરજન્સીમાં સામાન્ય નાગરિક પણ અડધી રાતે સુપ્રીમના દરવાજા ખટખટાવી શકશે: ચીફ જસ્ટિસ

હવે તમે અડધી રાતે પણ કોર્ટનો દરવાજો ખટખટાવી શકશો, આ કહે છે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત. તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે કોર્ટોના કાર્યપદ્ધતિમાં…

View More ઇમરજન્સીમાં સામાન્ય નાગરિક પણ અડધી રાતે સુપ્રીમના દરવાજા ખટખટાવી શકશે: ચીફ જસ્ટિસ

અરવલ્લી અને ઉન્નાવ રેપ કેસ: નીચલી અદાલતોથી માંડી સુપ્રીમના ‘ન્યાય’માં ખોટ કેમ?

સુપ્રીમ કોર્ટે આજકાલ પોતાના અને નીચલી અદાલતોના ચુકાદા ફેરવવા માટે ચર્ચામાં છે. તાજો દાખલો અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને ખનનની છુટનો છે. અગાઉ રખડતા શ્ર્વાન મામલે,…

View More અરવલ્લી અને ઉન્નાવ રેપ કેસ: નીચલી અદાલતોથી માંડી સુપ્રીમના ‘ન્યાય’માં ખોટ કેમ?

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સેંગરને ઝટકો: જામીન સામે સુપ્રીમનો સ્ટે

ઉત્તરપ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સેંગરને સામૂહિક દુષ્કર્મના કેસમાં જામીનને સીબીઆઈ દ્વારા…

View More ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સેંગરને ઝટકો: જામીન સામે સુપ્રીમનો સ્ટે

અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ:પોતાના જ ચુકાદા પર લગાવી રોક, તમામ ભલામણ-ટિપ્પણી રદ

  અરવલ્લી પર્વતમાળાના કેસમાં નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.…

View More અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ:પોતાના જ ચુકાદા પર લગાવી રોક, તમામ ભલામણ-ટિપ્પણી રદ

ટ્રાયલ કોર્ટ કેદીના અંતિમ શ્ર્વાસ સુધી સજા ફટકારી શકે નહીં: સુપ્રીમ કોર્ટ

માફી વગરની આજીવન કેદની સજા આપવાની સત્તા માત્ર બંધારણીય અદાલતો પાસે ભારતની સર્વોચ્ચ અદાલતે સજાના કાયદાકીય અર્થઘટન અંગે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે…

View More ટ્રાયલ કોર્ટ કેદીના અંતિમ શ્ર્વાસ સુધી સજા ફટકારી શકે નહીં: સુપ્રીમ કોર્ટ

FIR રદ કરવાના ઇનકાર સાથે ધરપકડ સામે રક્ષણ આપતો આદેશ અકલ્પ્ય છે: સુપ્રિમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો, જેમાં FIR રદ કરવાનો ઇનકાર કરતી વખતે, તપાસ પૂર્ણ કરવા અને આરોપીને સંજ્ઞાન ન લેવાય ત્યાં સુધી ધરપકડથી…

View More FIR રદ કરવાના ઇનકાર સાથે ધરપકડ સામે રક્ષણ આપતો આદેશ અકલ્પ્ય છે: સુપ્રિમ કોર્ટ