સોમનાથમાં વડાપ્રધાનના માતાનાં અપમાનના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આવેદન

બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતા વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણી ના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા મોરચાના કાર્યકરોએ એસડીએમ ને…

View More સોમનાથમાં વડાપ્રધાનના માતાનાં અપમાનના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આવેદન

સોમનાથ મંદિરમાં રવિવારે ચંદ્રગ્રહણને કારણે દૈનિક પૂજા, આરતી યોજાશે નહી

તા.07 સપ્ટેમ્બર, 2025 ના રોજ ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે…

View More સોમનાથ મંદિરમાં રવિવારે ચંદ્રગ્રહણને કારણે દૈનિક પૂજા, આરતી યોજાશે નહી

સોમનાથ જીલ્લા તંત્રએ રૂા.71 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો

307 કિ.ગ્રા. ઘઉં-ચોખા સહિતનો મુદ્દામાલ સીઝ કરાયો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાઘ્યાયની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના…

View More સોમનાથ જીલ્લા તંત્રએ રૂા.71 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો

સોમનાથ મહાદેવના દર્શન કરી S.P. તરીકે ચાર્જ સંભાળતા જયદિપસિંહ જાડેજા

ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર આપી સ્વાગત કર્યુ ગીર-સોમનથ જિલ્લાના પોલીસવડા મનોહરસિંહ જાડેજાની અરવલ્લી ખાતે બદલી થતાં તેમના સ્થાને નિમણૂક અપાયેલ નવનિયુક્ત…

View More સોમનાથ મહાદેવના દર્શન કરી S.P. તરીકે ચાર્જ સંભાળતા જયદિપસિંહ જાડેજા

સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાનો વિદાય સમારંભ યોજાયો

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અરવલ્લી ખાતે બદલી થતા ગીર સોમનાથ જિલ્લા નાગરિકો અને પોલીસ તંત્ર વિદાય સમારંભ સોમનાથ બાય બાય ખાતે એક…

View More સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાનો વિદાય સમારંભ યોજાયો

સોમનાથના દરિયામાં યુવક તણાતા રેસ્કયુ કરી બચાવાયો

પવિત્ર શ્રાવણ માસમાં ભારત ભરના યાત્રિકો સોમનાથ મહાદેવ દર્શને આવી રહ્યા છે સાથોસાથ સોમનાથ મંદિર પાસેના સમુદ્ર તટની મુલાકાત પણ લે છે જેમા ઉત્તર પ્રદેશના…

View More સોમનાથના દરિયામાં યુવક તણાતા રેસ્કયુ કરી બચાવાયો

સોમનાથમાં શ્રાવણના અંતિમ સોમવારે માનવ મહેરામણ ઉમટ્યું

સોમનાથ મહાદેવ ના દર્શને શ્રાવણ ના અંતિમ સોમવારે લોકો નો ખુબજ ધસારો જોવા મળ્યો હતો સોમનાથ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પગપાળા રવિવાર અને રવિવાર…

View More સોમનાથમાં શ્રાવણના અંતિમ સોમવારે માનવ મહેરામણ ઉમટ્યું

સોમનાથ જિલ્લામાં લાડુના પોષણ વિતરણનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા. મુખ્યમંત્રીએ આ…

View More સોમનાથ જિલ્લામાં લાડુના પોષણ વિતરણનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

સોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

જમીન સામે વૈકલ્પિક જગ્યા આપવા માંગણી, મંદિરના સેક્રેટરીની કાર્યપદ્ધતિ સામે વ્યકત કરેલી નારાજગી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા…

View More સોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણના ત્રીજા સોમવારે દર્શન માટે ભકતો ઉમટયા

શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવને બિલ્વ પત્ર અને પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવેલ સોમનાથ મહાદેવ ના દર્શને શ્રાવણના ત્રીજા સોમવારે લોકોનો ખુબજ ધસારો જોવા મળ્યો હતો સોમનાથ…

View More સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણના ત્રીજા સોમવારે દર્શન માટે ભકતો ઉમટયા