ઇથોપિયામાં ફાટેલા જવાળામુખીની રાખના વાદળો ગુજરાત ઉપર થઇ ચીન ભણી આગળ વધી રહ્યા છે. ત્યારે આ રાખ જમીન ઉપર આવી રહી હોય તેમ આજે રાજકોટ…
View More સૌરાષ્ટ્રમાં જવાળામુખીની રાખનું આવરણ છવાયુંSaurashtra news
ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું
કલાયમેટ ચેન્જની ગુજરાત પર વ્યાપક અસર, ગ્રોસ ડોમેસ્ટિક કલાયમેટ રિસ્કના વૈશ્ર્વિક રિપોર્ટનું તારણ વૈશ્વિક સ્તરે જાહેર થયેલા ગ્રોસ ડોમેસ્ટિક ક્લાયમેટ રિસ્ક રિપોર્ટ 2024 માં દુનિયાના…
View More ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યુંજય જલારામના નાદથી ગુંજી ઉઠયું સૌરાષ્ટ્ર : બાપાની જયંતિની ધામધૂમથી ઉજવણી
ભોજન પ્રસાદ, રાસોત્સવ, પ્રભાત ફેરી, શોભાયાત્રા, અન્નકુટ દર્શન, સાધુ ભોજન સંતવાણી મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા જયા ટુકડો ત્યા હરી ઢુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત…
View More જય જલારામના નાદથી ગુંજી ઉઠયું સૌરાષ્ટ્ર : બાપાની જયંતિની ધામધૂમથી ઉજવણીખેડૂતોની માઠી દશા સર્જનાર અરબ સાગરનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાયું
એક દિવસમાં 100 કિ.મી. નજીક આવ્યું : વેરાવળથી 400 કિ.મી. દૂર : આજે જૂનાગઢ, સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 30 થી 40 કિ.મી.ની…
View More ખેડૂતોની માઠી દશા સર્જનાર અરબ સાગરનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાયુંસૌરાષ્ટ્ર બન્યું જલારામમય; જલ જલિયાણના નાદ સાથે બાપાની જયંતિની ઉજવણી
મહાઆરતી, નૂતન ધ્વજારોહણ, શોભાયાત્રા, મહાપ્રસાદ, ધૂન, ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રભરમાં અનેરા ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જલારામ…
View More સૌરાષ્ટ્ર બન્યું જલારામમય; જલ જલિયાણના નાદ સાથે બાપાની જયંતિની ઉજવણીકમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું
સુધીનો વરસાદ છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદી કહેરના કારણે કફોડી હાલત ધરતીપુત્રોની બની છે. મગફળી, કપાસ અને ડાંગર સહિતનો…
View More કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યુંસૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકાર
239 તાલુકામાં ઝાપટાથી માંડી સાડા નવ ઈંચ સુધીના કમોસમી વરસાદથી દિવાળી બાદ ખેડૂતોના ઘરમાં હોળી, મોઢે આવેલો કોળિયો છિનવાયો રાજ્યના 239 તાલુકામાં કમોસમી વરસાદ, ડેમોમા…
View More સૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકારસૌરાષ્ટ્રભરમાં કાલે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે
જય જલિયાણના નાદ સાથે હજારો પદયાત્રિકો વિરપુર પહોંચ્યા: ઠેર-ઠેર ધ્વજાજીનું પૂજન, મહાઆરતી, અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદીનું આયોજન રઘુવંશી સમાજમાં અનેરો થનગનાટ: ઘેરઘેર રંગોળી અને આસોપાલવના…
View More સૌરાષ્ટ્રભરમાં કાલે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશેસૌરાષ્ટ્રભરના દેવસ્થાનો-ટુરીસ્ટ સ્થળોએ દિવાળીની રજાઓમાં હકડેઠઠ મેદની
દ્વારકા-સોમનાથ-વિરપુર-સાળંગપુર-ગીરમાં લાખો સહેલાણીઓ ઉમટયાં સૌરાષ્ટ્રમાં આવેલા દેવસ્થાનો અને પ્રવાસન સ્થળોએ દિવાળીની રજાઓની ભીડ ઉમટી પડી હતી. સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ, દ્વારકા, વિરપુર, સાળંગપુર, સાસણગીમાં સહેલાણીઓનો જનસમુહ…
View More સૌરાષ્ટ્રભરના દેવસ્થાનો-ટુરીસ્ટ સ્થળોએ દિવાળીની રજાઓમાં હકડેઠઠ મેદનીસૌરાષ્ટ્રના દેવ મંદિરો રોશનીથી ઝળહળ્યા: ભકતોનું ઘોડાપુર ઉમટ્યું
સોમનાથ, દ્વારકા, ચોટીલા, માતાના મઢ સહિતના દેવસ્થાનોએ ભકતોનો ભારે ધસારો દિવાળીના પર્વની સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે વિવિધ દેવ મંદિરોમાં પર્વ નિમિતે…
View More સૌરાષ્ટ્રના દેવ મંદિરો રોશનીથી ઝળહળ્યા: ભકતોનું ઘોડાપુર ઉમટ્યું