પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે લોકસભામાં સંબોધન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું આ…
View More ‘જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા..’ લોકસભામાં PM મોદીનું સંબોધનpm modi
ઉર્જા-ગેસ ઉપર હુમલા તાત્કાલિક બંધ કરવા પીએમ મોદીની અપીલ
પાંચ દેશોના વડાઓ સાથે વાત કરી પશ્ચિમ એશિયામાં ગેસ અને ઉર્જા સુવિધાઓ પરના હુમલાઓ અંગે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે…
View More ઉર્જા-ગેસ ઉપર હુમલા તાત્કાલિક બંધ કરવા પીએમ મોદીની અપીલમધ્ય-પૂર્વના સંકટ વચ્ચે મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપ
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ભણકારા વચ્ચે ભારતે પોતાની કૂટનીતિ તેજ કરી છે. મંગળવારે (17 માર્ચ) વડાપ્રધાન નરેન્દ્ર…
View More મધ્ય-પૂર્વના સંકટ વચ્ચે મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપકલકત્તામાં PM મોદીની જાહેર સભા પહેલા BJP-TMC વચ્ચે ઘર્ષણ-પથ્થરમારો
ભાજપના જિલ્લા પ્રમુખ સહિત અનેક કાર્યકર્તાઓ ઘાયલ, ભાજપના સમર્થકો બસોમાં પથ્થરો લાવ્યા હોવાનો આક્ષેપ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પૂર્વે સ્થિતિ…
View More કલકત્તામાં PM મોદીની જાહેર સભા પહેલા BJP-TMC વચ્ચે ઘર્ષણ-પથ્થરમારોયુધ્ધના તણાવ વચ્ચે ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની વાતચીત
ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી મધ્ય પૂર્વમાં સતત વકરી રહેલી કટોકટી અને વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડો. મસૂદ…
View More યુધ્ધના તણાવ વચ્ચે ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની વાતચીતઅફવાઓ ફેલાવનારા પર નજર રાખો, અપપ્રચારને રોકો: મોદી
વિપક્ષ દ્વારા ફેલાવાતી ગેરસમજનો સામનો કરવા કેબિનેટ મીટિંગમાં કડક સૂચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઉદ્ભવેલા એલપીજી (રસોઈ…
View More અફવાઓ ફેલાવનારા પર નજર રાખો, અપપ્રચારને રોકો: મોદીપી.એમ. મોદી 31મીએ ફરી ગુજરાતમાં, વાવ-થરાદમાં જંગી જાહેરસભા યોજશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પ્રવાસથી રાજકીય ગરમાવો રાજયસભામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીનો માહોલ જામી રહ્યો છે. તેવા સમયે વડાપ્રધાન મોદી આગામી તા.31ના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાની…
View More પી.એમ. મોદી 31મીએ ફરી ગુજરાતમાં, વાવ-થરાદમાં જંગી જાહેરસભા યોજશેભારતને અખાતી યુદ્ધનો ઘસરકો લાગશે પણ ઘા નહિ લાગે, પ્રોમિસ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર આપણા પાડોશી દેશો પર પડવા માંડી છે તેથી ભારતમાં ચિંતાનો માહોલ છે. આપણા પાડોશી દેશોમાં પાકિસ્તાને તો લોકડાઉન જ…
View More ભારતને અખાતી યુદ્ધનો ઘસરકો લાગશે પણ ઘા નહિ લાગે, પ્રોમિસ“મિડલ ઈસ્ટ યુદ્ધની અસર દેશવાસીઓ પર ન પડે…” પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને આપ્યા ખાસ નિર્દેશ
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ પર…
View More “મિડલ ઈસ્ટ યુદ્ધની અસર દેશવાસીઓ પર ન પડે…” પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને આપ્યા ખાસ નિર્દેશPM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂત
વડાપ્રધાન મોદીને ખાડી દેશો માન અને વિશ્ર્વાસથી જુએ છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષે વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ચિંતા વધારી દીધી છે.…
View More PM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂત