પહેલગામ આતંકી હુમલા પર જાપાનનો ભારતને ફુલ સપોર્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબાએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સ્પષ્ટ અને કડક નિંદા કરી છે. તેમણે લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM) અને…

View More પહેલગામ આતંકી હુમલા પર જાપાનનો ભારતને ફુલ સપોર્ટ

મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં કર્યો મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફને બનાવાયા અધ્યક્ષ

પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB)માં મોટા ફેરફારો કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલામાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના…

View More મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં કર્યો મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફને બનાવાયા અધ્યક્ષ

વિશ્ર્વ હવે આંખ આડા કાન કરી શકશે નહીં: યુએનમાં ભારતનો પ્રહાર

  પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. તે જ સમયે, ભારત પાકિસ્તાનને પાઠ ભણાવવામાં કોઈ કસર છોડી રહ્યું નથી.…

View More વિશ્ર્વ હવે આંખ આડા કાન કરી શકશે નહીં: યુએનમાં ભારતનો પ્રહાર

પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર સરકારનો મોટો નિર્ણય, 48 રિસોર્ટ અને પર્યટન સ્થળો બંધ કરાયા

  સુરક્ષાના કારણોસર જમ્મુ અને કાશ્મીર સરકારે ડઝનબંધ રિસોર્ટ અને ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો બંધ કરી દીધા છે. તાજેતરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં…

View More પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર સરકારનો મોટો નિર્ણય, 48 રિસોર્ટ અને પર્યટન સ્થળો બંધ કરાયા

પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: લશ્કરનો આતંકવાદી અલ્તાફ ઠાર

    પહલગામ હુમલા બાદ સેનાએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક ટોચનો…

View More પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: લશ્કરનો આતંકવાદી અલ્તાફ ઠાર

પહેલગામમાં આતંકી હુમલાના પગલે દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં વધારો

કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાએ સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ ઊભુ કર્યુ છે ત્યારે આ આતંકવાદી હુમલાના પડઘા દુર પ્રદેશો સુધી મહેસૂસ થયા હોય તેમ ગુજરાતમાં આવેલ…

View More પહેલગામમાં આતંકી હુમલાના પગલે દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં વધારો

ભારત સાથે યુધ્ધ થશે તો પાક. સેના નષ્ટ થશે: CIAનો ધડાકો

  અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીનો એક દસ્તાવેજ ચર્ચામાં છે. આ 1993નો ગુપ્ત અહેવાલ હતો, જે હવે જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાની સેના…

View More ભારત સાથે યુધ્ધ થશે તો પાક. સેના નષ્ટ થશે: CIAનો ધડાકો

પહેલગામ આતંકવાદી હુમલામાં ડિજિટલ ફુટપ્રિન્ટથી ખુલ્યું પાકિસ્તાની કનેક્શન

  જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા જેના કારણે ભરતીઓમાં રોષ છે સુરક્ષા એજન્સીઓએ…

View More પહેલગામ આતંકવાદી હુમલામાં ડિજિટલ ફુટપ્રિન્ટથી ખુલ્યું પાકિસ્તાની કનેક્શન

પહેલગામ પાક. દ્વારા ઘડાયેલો સુનિયોજિત આતંકી હુમલો

કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠકમાં લોકોને શાંતિ જાળવવા અપીલ ત્રિસ્તરીય સુરક્ષા છતાં રહી ગયેલ ખામીઓ-ભૂલોની નિષ્પક્ષ તપાસની માંગ પહેલગામ હત્યા કાંડને લઈ કોંગ્રેસની આજે બેઠક યોજાઈ…

View More પહેલગામ પાક. દ્વારા ઘડાયેલો સુનિયોજિત આતંકી હુમલો

પહેલગામ હત્યાકાંડ અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટીનો ઠરાવ

  કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) 22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પ્રત્યે ઊંડા શોક વ્યક્ત કરે છે અને…

View More પહેલગામ હત્યાકાંડ અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટીનો ઠરાવ