જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, પહેલગામના મેદાનમાં એક આતંકવાદી પ્રવાસીઓ…
View More ગોળીઓ વરસાવતા આતંકવાદીઓએ કેમેરામાં થયાં કેદ, પહલગામ આતંકવાદી હુમલાનો નવો વિડીયોPahalgam terror attack
‘એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે, કલ્પના બહારની સજા મળશે..; PM મોદીનો બિહારથી હુંકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે pm મોદીએ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી…
View More ‘એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે, કલ્પના બહારની સજા મળશે..; PM મોદીનો બિહારથી હુંકારપહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા…
View More પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયાગુપ્તચર એજન્સીઓ પાસે હુમલાની માહિતી છતાં અંધારામાં રહી?
એપ્રિલની શરૂઆતમાં જ ઇનપુટ મળ્યા હતા, અબુ મુસાએ રાવલકોટમાં ખુલ્લેઆમ જેહાદની વાત કરી હતી જમ્મુ-કાશ્મીરમાં આ ભયાનક હુમલાએ દેશની સુરક્ષા વ્યવસ્થા પર પણ…
View More ગુપ્તચર એજન્સીઓ પાસે હુમલાની માહિતી છતાં અંધારામાં રહી?પહેલગામ હુમલા પાછળ TRF: માસ્ટરમાઇન્ડ પાક.માં બેઠેલો ગુલ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં અનેક લોકો માર્યા ગયા જ્યારે 20 લોકો ઘાયલ થયા.…
View More પહેલગામ હુમલા પાછળ TRF: માસ્ટરમાઇન્ડ પાક.માં બેઠેલો ગુલહુમલા પાછળ પાક. લશ્કરી વડા-ISIનો હાથ, જમ્મુ-કાશ્મીર સજ્જડ બંધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે થયેલા ભયાનક આતંકી હુમલાને પહેલગામ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ હુમલામાં 28થી વધુ નિર્દોષ પર્યટકો અને સ્થાનિક નાગરિકોનાં મોત થયાં…
View More હુમલા પાછળ પાક. લશ્કરી વડા-ISIનો હાથ, જમ્મુ-કાશ્મીર સજ્જડ બંધઆતંકવાદ સામે મજબૂતીથી ભારત સાથે ઊભા છીએ: વૈશ્ર્વિક નેતાઓએ હુમલાને વખોડ્યો
28થી વધુ લોકોના ભોગ લેનારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ વૈશ્વિક નેતાઓ પણ ખળભળી ઉઠ્યાં છે. રશિયન પ્રેસિડન્ટ પુતિન એવું કહ્યું કે ક્રૂર ગુનાઓને…
View More આતંકવાદ સામે મજબૂતીથી ભારત સાથે ઊભા છીએ: વૈશ્ર્વિક નેતાઓએ હુમલાને વખોડ્યોઆતંકીઓએ નામ-ધર્મ પૂછયા પછી ગોળીઓ મારી
હિંદુ પુરુષોને જ નિશાન બનાવ્યા, પોલીસ યુનિફોર્મના કારણે આતંકીઓને ઓળખી શકાયા નહીં જમ્મુ અને કાશ્મીરની સુંદર ખીણોમાં આવેલા પહેલગામનો આ નજારો કોઈને પણ અંદરથી…
View More આતંકીઓએ નામ-ધર્મ પૂછયા પછી ગોળીઓ મારીબારામુલાથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકવાદીઓ ઠાર મરાયા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ઉત્તર કાશ્મીરના ઉરીમાં સેનાના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સેના સાથે અથડામણમાં બે આતંકીઓને ઠાર…
View More બારામુલાથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકવાદીઓ ઠાર મરાયાJ&K આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન
અન્ય એક આધેડને ગોળી વાગતા હોસ્પિટલમાં ખસેડાયા, પાલિતાણાથી 20 લોકોનું ગ્રૂપ કાશ્મીરમાં મોરારીબાપુની કથામાં ગયું હતું જમ્મુ-કાશ્મીરની ઘરતી ઉપર હિન્દુ પર્યટકોને નિશાન બનાવી થયેલા આતંકવાદી…
View More J&K આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન