મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા વિવાદિત ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ પરિસરના 11મી સદીના ઐતિહાસિક સ્થળ પર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની વૈજ્ઞાનિક તપાસની વિસ્તૃત રિપોર્ટે મોટો વિવાદ…
View More ભોજશાળામાં મસ્જિદની રચના મંદિરોના અવશેષો દ્વારા થઇ છેmosque
‘મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા એ ગુનો કેવી રીતે…?’ સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. ન્યાયમૂર્તિ પંકજ મિત્તલ અને સંદીપ મહેતાની ખંડપીઠે પૂછ્યું કે ધાર્મિક વાક્યનો જાપ કેવી રીતે…
View More ‘મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા એ ગુનો કેવી રીતે…?’ સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલથાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલો
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું…
View More થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલોયુપીના સંભલમાં મસ્જિદના સરવે બાદ હિંસામાં મૃત્યુઆંક ચાર થયો
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન હિંસા બાદ ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે ધોરણ 12 સુધીની શાળાઓ પણ બંધ છે. પોલીસે…
View More યુપીના સંભલમાં મસ્જિદના સરવે બાદ હિંસામાં મૃત્યુઆંક ચાર થયોમસ્જિદના લાઉડ સ્પીકરથી પરીક્ષામાં ખલેલ પહોંચતી હોવાની પોલીસમાં અરજી
વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટી દ્વારા પરિક્ષા લેવામાં આવી રહી છે. જેમાં ફતેગંજ બ્રિજ નજીક પરિક્ષા સ્થળ પાસે જ મસ્જિદ હોવાથી ત્યા બપોરના સમયે પરિક્ષા ટાણેજ અઝાન…
View More મસ્જિદના લાઉડ સ્પીકરથી પરીક્ષામાં ખલેલ પહોંચતી હોવાની પોલીસમાં અરજી