રસપ્રદ કેસમાં બંન્ને પક્ષોને પોતાના પુરાવા રજૂ કરવાની તક આપી જૂનાગઢની ફેમિલી કોર્ટમાં 2011માં એક પત્નીએ પોતાના પતિ સામે ભરણપોષણની અરજી દાખલ કરી હતી, જેને…
View More ભગવાનની સાક્ષીએ લગ્ન બાદ ભરણપોષણ મળે કે નહીં? હાઇકોર્ટે ફેમિલી કોર્ટને કેસ પરત મોકલ્યોmarrige
અભણ વરરાજાના લગ્ન બાદ જાન લીલા તોરણે પરત ફરી
બિહારના મોતીહારીમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. મોતીહારીના એક ગામમાં જાન લઈને આવેલા વરરાજા અને જાનૈયાઓને બંધક બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં જ્યારે માળા…
View More અભણ વરરાજાના લગ્ન બાદ જાન લીલા તોરણે પરત ફરીસર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં નકલી દાગીનાનો વિવાદ
શિવાજી સેના આયોજિત 555 દીકરીઓના સમૂહ લગ્નમાં નકલી ઘરેણા આપી દીધાની પોલીસમાં અરજી થતા ભારે ચકચાર સોના-ચાંદીના બદલે ઇમિટેશનના ઘરેણા આપી છેતરપિંડિ કરાયાનો આરોપ રાજકોટમા…
View More સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં નકલી દાગીનાનો વિવાદચંદ્રેશ છત્રોલા સાથે ઋષિ સમાજને કાંઈ લેવાદેવા નથી, સંસ્થા અને સમાજ સાથે વિશ્ર્વાસઘાત
સંસ્થાના સ્થાપક હેમરાજ પાડલિયા માત્ર ભોજનના દાતા, ચંદ્રેશ સામે ફરિયાદ નોંધાવાશે રાજકોટમાં ઋષિવંશી સમાજસેવા સંઘના નામે સમુહ લગ્નનું આયોજન કરી નાશી છુટેલા ચંદ્રેશ છત્રોલા નામના…
View More ચંદ્રેશ છત્રોલા સાથે ઋષિ સમાજને કાંઈ લેવાદેવા નથી, સંસ્થા અને સમાજ સાથે વિશ્ર્વાસઘાતસમૂહલગ્નના આયોજકો નાસી છૂટતા 22 જાન લીલાતોરણે પરત ફરી, 6ના પોલીસે ઘડિયા લગ્ન કરાવ્યા
રાજકોટના માધાપર ચોકડી પાસે ભારે ખળભળાટ મચાવતી ઘટના લાખો રૂપિયા ઉઘરાવી મુખ્ય આયોજક ભાજપનો કાર્યકર ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં દાખલ થયો અને ત્યાંથી ભાગી છૂટ્યો,…
View More સમૂહલગ્નના આયોજકો નાસી છૂટતા 22 જાન લીલાતોરણે પરત ફરી, 6ના પોલીસે ઘડિયા લગ્ન કરાવ્યા28 જાન રઝળાવી આયોજકો ફરાર, પોલીસ બની યજમાન
રાજકોટમાં માધાપર ચોકડી પાસે ઋષિવંશી સમાજ સેવા સંઘ આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં ફજેતો, પોલીસે છના લગ્ન સંપન્ન કરાવ્યા રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આજે ઋષિવંશી…
View More 28 જાન રઝળાવી આયોજકો ફરાર, પોલીસ બની યજમાનરાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થતાં પોલીસે કરાવ્યા યુગલોના ઘડિયા લગ્ન, કરિયાવર સામાજિક આગેવાનોએ આપ્યો
રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતાં જાનૈયાઓ રળઝી પડ્યા…
View More રાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થતાં પોલીસે કરાવ્યા યુગલોના ઘડિયા લગ્ન, કરિયાવર સામાજિક આગેવાનોએ આપ્યોલગ્ન નિષ્ફળ જાય તો જીવન સમાપ્ત થતું નથી: સુપ્રીમ કોર્ટ
લગ્ન પછી દંપતીના જીવનમાં ઘણીવાર ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આવી પરિસ્થિતિઓમાં, મોટાભાગના લોકો તેમનો ગુસ્સો ગુમાવે છે. જો કે, જો લગ્ન સફળ ન…
View More લગ્ન નિષ્ફળ જાય તો જીવન સમાપ્ત થતું નથી: સુપ્રીમ કોર્ટદીકરીના લગ્નની પીઠીની હળદર ખાંડતી વેળાએ હાર્ટએટેક આવતા માતાનું મોત
સંતાનોના વિવાહ જેવા પ્રસંગે માતા પિતાની જવાબદારી સાથેની લાગણી અનોખી હોય. પ્રસંગની તૈયારીઓ ચાલતી હોય અને અચાનક ઘરના મુખ્ય સભ્ય અંતિમ વિદાય લે તો વજ્રઘાત…
View More દીકરીના લગ્નની પીઠીની હળદર ખાંડતી વેળાએ હાર્ટએટેક આવતા માતાનું મોતવહાલુડીના વિવાહ, 23 નિરાધાર દીકરીઓના લગ્ન રંગેચંગે સંપન્ન
વૈદિક મંત્રોચ્ચાર, આતશબાજી અને પરંપરાગત ગીતોની રમઝટ વચ્ચે વહાલુડીના વિવાહનાના સાતમાં પ્રસંગમાં 23 નિરાધાર દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ અવસરે તમામ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત…
View More વહાલુડીના વિવાહ, 23 નિરાધાર દીકરીઓના લગ્ન રંગેચંગે સંપન્ન