મહાકુંભ ટ્રેજેડીમાં સરકાર મૃત્યુઆંક છૂપાવે છે, ગેરવ્યવસ્થા માટે યોગીનું રાજીનામું માગતા સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતી મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગમાં અનેક શ્રધ્ધાળુઓના મોત થયા. આ…
View More એક નહીં, 6 જગ્યાએ નાસભાગ થઈ: શંકરાચાર્યનો દાવોMahakumbh 2025
હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર; વસંત પંચમીએ મહાકુંભમાં અનાવરણ બાદ સરકારને મોકલાશે
પ્રસ્તાવિત અખંડ હિન્દુ રાષ્ટ્રના બંધારણને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવ્યું છે અને તે મહાકુંભમાં અનાવરણ કરવા માટે તૈયાર છે અને વસંત પંચમીના દિવસે કેન્દ્રને મોકલવામાં આવશે.…
View More હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર; વસંત પંચમીએ મહાકુંભમાં અનાવરણ બાદ સરકારને મોકલાશે‘મૃત્યુ નહિ મોક્ષ મળ્યો…’મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકો વિશે શું બોલ્યા બાબા બાગેશ્વર
પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગની ઘટના પર બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે…
View More ‘મૃત્યુ નહિ મોક્ષ મળ્યો…’મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકો વિશે શું બોલ્યા બાબા બાગેશ્વરમોદી મહાકુંભમાં સ્નાન નહીં કરે: પાંચ ફેબ્રુ.નો કાર્યક્રમ રદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી…
View More મોદી મહાકુંભમાં સ્નાન નહીં કરે: પાંચ ફેબ્રુ.નો કાર્યક્રમ રદમહાકુંભમાં સેવા કરવા ગયેલા માતાના એકના એક પુત્રનું અકસ્માતમાં મોત
શહેરના મોરબી રોડ પર રહેતા પ્રૌઢા મહાકુંભમાં સેવા કરવા ગયા હતા ને એકના એક પુત્રનું રાજકોટમાં અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.…
View More મહાકુંભમાં સેવા કરવા ગયેલા માતાના એકના એક પુત્રનું અકસ્માતમાં મોતમહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોત
ભારે ટ્રાફિકના કારણે સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. જેમાં મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુ મહાકુંભમાં સંગમ સ્થાન તરફ પગપાળા…
View More મહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોતધાનેરાના બાળકાભાઈ રબારી મહાકુંભ મેળામાં ગુમ થયા
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ 2025માં અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે ગુજરાત સહીત સમગ્ર વિશ્વ માંથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા…
View More ધાનેરાના બાળકાભાઈ રબારી મહાકુંભ મેળામાં ગુમ થયામહાકુંભમાં ભાગદોડ માટે યુપીના પાંચ અધિકારીઓ મુખ્ય વિલન
મેળા અધિકારી IAS વિજય કિરણ આનંદે પ્લાટૂન બંધ કરવા હુકમ કર્યો, પ્રયાગરાજ કમિશનર IAS વિજય પંતને ધક્કામુક્કીનો અંદાજ છતાં પગલાં ન લીધા, મેળા SSP રાજેશ…
View More મહાકુંભમાં ભાગદોડ માટે યુપીના પાંચ અધિકારીઓ મુખ્ય વિલનમહાકુંભમાં VIP કલ્ચર ખતમ: નાસભાગ બાદ યોગીનો નિર્ણય
દુર્ઘટનામાં 30 લોકોનાં મૃત્યુ બાદ ભીડ નિયંત્રણ માટે બનાવેલ વીવીઆઇપી પાસ નાબૂદ, વાહનોને નો એન્ટ્રી તથા એકમાર્ગી રૂટ્સ સહિતના શ્રેણીબધ્ધ પગલાં મૌની અમાવસ્યા પર, મોટા…
View More મહાકુંભમાં VIP કલ્ચર ખતમ: નાસભાગ બાદ યોગીનો નિર્ણયમહાકુંભની ખૂબસૂરત મોનાલિસાનો બોલ્ડ અંદાજનો વીડિયો વાઇરલ
પ્રયાગરાજ મહાકુંભ 2025 થી વાયરલ થયેલી ભૂરી કજરી આંખોવાળી મોનાલિસા યાદ છે, જેને તાજેતરમાં એક ફિલ્મની ઓફર પણ મળી છે. આ દરમિયાન તેનો બીજો…
View More મહાકુંભની ખૂબસૂરત મોનાલિસાનો બોલ્ડ અંદાજનો વીડિયો વાઇરલ