મહાકુંભમાં ફરી ટ્રાફિક જામ, પ્રયાગરાજ સ્ટેશન બંધ કરાયું

પ્રયાગરાજની આસપાસ 35 કિ.મી. સુધી વાહનોનો જામ લાગતા લાખો યાત્રાળુઓ ફસાયા, એમ.પી.માં પણ 200 કિ.મી.નો ટ્રાફિક જામ પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં રવિવારેફરી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ…

View More મહાકુંભમાં ફરી ટ્રાફિક જામ, પ્રયાગરાજ સ્ટેશન બંધ કરાયું

મહાકુંભમાં ઈતિહાસ: શ્રદ્ધાળુઓનો આંકડો 42 કરોડને પાર

હજુ 19 દિવસ બાકી હોવાથી ડૂબકી લગાવનારાઓની સંખ્યા 50 કરોડને આંકે પહોંચશે પૃથ્વી પરનો સૌથી મોટો મેળો એટલે મહાકુંભ, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. મહાકુંભમાં…

View More મહાકુંભમાં ઈતિહાસ: શ્રદ્ધાળુઓનો આંકડો 42 કરોડને પાર

કુંભમેળામાંથી પરત આવતા અંકલેશ્ર્વરના પરિવારને અકસ્માત, પતિ-પત્નીનાં મોત

  પ્રયાગરાજ મહાકુંભમાંથી દર્શન કરીને પરત ફરતા અંકલેશ્વરના શર્મા પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા…

View More કુંભમેળામાંથી પરત આવતા અંકલેશ્ર્વરના પરિવારને અકસ્માત, પતિ-પત્નીનાં મોત

મિસ ઈન્ડિયા ઈશિકા તનેજા ગ્લેમર છોડી સનાતની માર્ગે

  આજકાલ, મહાકુંભમાં સુંદર સનાતની સ્ત્રીઓ ચર્ચાનો વિષય બની છે. સ્વામી કૈલાશાનંદ સરસ્વતીના શિષ્ય તરીકે પ્રખ્યાત સુંદર હર્ષ રિચારિયાએ પણ લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.…

View More મિસ ઈન્ડિયા ઈશિકા તનેજા ગ્લેમર છોડી સનાતની માર્ગે

મહાકુંભમાં નાસભાગ એક ષડયંત્ર: યોગી આકરા પાણીએ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહા કુંભમાં થયેલી નાસભાગને લઈને પહેલીવાર મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ મંગળવારે કહ્યું હતું કે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે અમૃતસ્નાન…

View More મહાકુંભમાં નાસભાગ એક ષડયંત્ર: યોગી આકરા પાણીએ

મોદીનું સંગમ સ્નાન, વોટિંગના દિવસે તીર્થયાત્રાનો અજબ ગજબનો યોગાનું યોગ

  દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતાં. અને ત્યાં તેમણે મહાકુંભમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ…

View More મોદીનું સંગમ સ્નાન, વોટિંગના દિવસે તીર્થયાત્રાનો અજબ ગજબનો યોગાનું યોગ

PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી,ભગવા વસ્ત્ર, ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા, જુઓ મોદીનો અનોખો અંદાજ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે છે. પીએમ મોદીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. તે હોડીમાં બેસીને ગંગામાં સ્નાન કરવા…

View More PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી,ભગવા વસ્ત્ર, ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા, જુઓ મોદીનો અનોખો અંદાજ

મહાકુંભમાં એરબલૂનમાં બ્લાસ્ટથી 6 ભક્તોને ઈજા

પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક મોટો અકસ્માત થયો છે. સોમવારે, હિલિયમ ગેસથી ભરેલો હોટ એર બલૂનમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલા છ…

View More મહાકુંભમાં એરબલૂનમાં બ્લાસ્ટથી 6 ભક્તોને ઈજા

ગુજરાતમાંથી મહાકુંભમાં જતાં ભાવિકો માટે સરકારની માર્ગદર્શિકા

એરપોર્ટ, રેલવે જંક્શન, બસપોર્ટ, રહેવા-જમવા, હોટલ સહિતની ગાઈડલાઈન જાહેર કરાઈ : જોવા લાયક સ્થળ પણ આવરી લેતી રાજ્ય સરકાર : ટાઈમિંગ સહિતની માહિતી એડવાઈઝરીમાં અપાઈ…

View More ગુજરાતમાંથી મહાકુંભમાં જતાં ભાવિકો માટે સરકારની માર્ગદર્શિકા

વડાપ્રધાન મોદી આવતીકાલે મહાકુંભની મુલાકાતે, માઘમાસની અષ્ટમીનું સ્નાન કરશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણી સમયે જવડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે જ્યાં તેઓ સંગમમાં ડૂબકી લગાવાશે. પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમી…

View More વડાપ્રધાન મોદી આવતીકાલે મહાકુંભની મુલાકાતે, માઘમાસની અષ્ટમીનું સ્નાન કરશે