પ્રયાગરાજમાં નાસભાગની ઘટનામાં સત્તાવાર રીતે 30ના મૃત્યુ પછી મહાકુંભ મેળા વિસ્તારમાં જોવા મળેલા દ્રશ્યે સૌને ચોંકાવી દીધા હતા. એક વ્યક્તિ, તેના પરિવારના સભ્યના મૃતદેહને ગુમાવવાના…
View More મહાકુંભમાં ભાગદોડ: રેકોર્ડ સર્જવાની તંત્રની ઘેલછા અને પુણ્યનું ભાથું બાંધવાનું ગાંડપણMahakumbh 2025
નાસભાગ બાદ પ્રયાગરાજની સરહદો સીલ
ભાવિકોમાં ઉમંગ, ઉત્સાહની જગ્યાએ ચિંતા-વ્યગ્રતા મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન કરવા કરોડો લોકો એકઠાં થતાં નાસભાગમાં કેટલાયના મૃત્યુ બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. વિશેષ ટ્રેનો…
View More નાસભાગ બાદ પ્રયાગરાજની સરહદો સીલગુજરાતમાંથી મહાકુંભમાં ગયેલા તમામ ભાવિકો સલામત: એસ.ટી.ની સ્પષ્ટતા
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતાં 15થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદથી GSRTCની ઉપડેલી બે બસોને મોટું અપડેટ સામે આવ્યું છે. ગુજરાતની મહાકુંભમાં…
View More ગુજરાતમાંથી મહાકુંભમાં ગયેલા તમામ ભાવિકો સલામત: એસ.ટી.ની સ્પષ્ટતામહાકુંભમાં ગયેલા સુરતના યુવાન વેપારીનું અયોધ્યામાં ઢળી પડતાં મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સુરતના વેપારીના અચાનક મોતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરતના વાડીફળિયામાં રહેતા જરીવાલા પરિવારનો પુત્ર આકાશ જરીવાલા પત્ની સાથે અયોધ્યાના…
View More મહાકુંભમાં ગયેલા સુરતના યુવાન વેપારીનું અયોધ્યામાં ઢળી પડતાં મોતમહાકુંભમાં મહાટ્રેજેડી: જયાં જુઓ ત્યાં ચીસો-સામાન વેરવિખેર
પ્રયાગરાજમાં ચાલી રહેલ 12મા મહાકુંભમાં આસ્થા ઉપર યમરાજે વાર કર્યો હોય તેમ આજે મૌની અમાવસ્યાના અમૃત સ્નાન સાથે જ વહેલી પરોઢિયે ધક્કામુક્કી અને નાસભાગ થતા…
View More મહાકુંભમાં મહાટ્રેજેડી: જયાં જુઓ ત્યાં ચીસો-સામાન વેરવિખેરમહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભમાં નાસભાગ મચી હતી. આમાં 20થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ…
View More મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યુંદૂર્ઘટનાનું સાચું કારણ શું? મોઢા એટલી વાતો
સંગમ ઘાટ પરથી પોલીસે ભીડ હટાવતા નાસ ભાગ થઇ, કેટલાક દબાયા-કેટલાકના શ્ર્વાસ રૂંધાયા, અવરોધ તૂટી જતાં સ્થિતિ બગડી, બૂટ-ચપ્પલ અને માલસામાન વેરવિખેર 13 અખાડા મર્યાદિત…
View More દૂર્ઘટનાનું સાચું કારણ શું? મોઢા એટલી વાતોઆસ્થાનો અતિરેક: મહાકુંભમાં ધક્કામુક્કીમાં 17નાં મોત
મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે કરોડો શ્રધ્ધાળુઓ ઊમટી પડતાં સંગમ ઘાટ ઉપર ભારે અવ્યવસ્થા ફેલાઇ વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે બચાવ-રાહત કાર્ય, પ્રયાગરાજમાં પ્રવેશતા વાહનો-ટ્રેનો…
View More આસ્થાનો અતિરેક: મહાકુંભમાં ધક્કામુક્કીમાં 17નાં મોતમહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદ
મહાકુંભમાં મૌની અમાસના શાહી સ્નાન વખતે ભયંકર નાસભાગ મચી હતી. આમાં 20 લોકોના મોતની આશંકા છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ…
View More મહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદકાલે મૌની અમાવસ્યા, 10 કરોડ ભાવિકો કરશે અમૃત સ્નાન
12 કિ.મી.ના વિસ્તારમાં 44 ઘાટ પર તડામાર તૈયારીઓ, આસ્થા સાથે હકડેઠઠ મેદની ઊમટી પડશે, અખાડાઓ માટે વિશેષ વ્યવસ્થા મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન…
View More કાલે મૌની અમાવસ્યા, 10 કરોડ ભાવિકો કરશે અમૃત સ્નાન