જામીન અરજી નકારવામાં આવતા ગુસ્સે ભરાયેલા એક વ્યક્તિએ શનિવારે મોડી રાત્રે મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અમનદીપસિંહ છાબરા (39) ના સરકારી નિવાસસ્થાને તોડફોડ…
View More મધ્યપ્રદેશમાં જામીન નકારનાર જજના ઘર પર હુમલો, 3 ઝડપાયાMADHYA PRADESH
કફ સિરપ કૌભાંડમાં મોટી કાર્યવાહી, કંપનીના માલિકની તમિલનાડુથી ધરપકડ
મધ્યપ્રદેશના છિંદવાડામાં 20 બાળકોને મોતને ઘાટ ઉતારનાર કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના માલિક રંગનાથનની પોલીસે ધરપકડ કરી લીધી છે. કંપનીના માલિક રંગનાથનની માહિતી…
View More કફ સિરપ કૌભાંડમાં મોટી કાર્યવાહી, કંપનીના માલિકની તમિલનાડુથી ધરપકડત્રણ વખત UPSC પાસ કરનારા કલેકટર સંસ્કૃતિ જૈનને લોકોએ અનોખી વિદાય આપી
ભારતીય વહીવટી સેવામાં અધિકારીઓની બદલી એક નિયમિત પ્રક્રિયા છે, પરંતુ ક્યારેક આ ક્ષણો તેમના ભાવનાત્મક સ્વરને કારણે યાદગાર બની જાય છે. મધ્યપ્રદેશ કેડરના IAS અધિકારી…
View More ત્રણ વખત UPSC પાસ કરનારા કલેકટર સંસ્કૃતિ જૈનને લોકોએ અનોખી વિદાય આપીબે વર્ષથી નાના બાળકોને કફ સિરપ ન આપવા સરકારની માર્ગદર્શિકા
11 બાળકોના મોત પછી સરકાર જાગી: બે સિરપનું વેચાણ રોકી દેવાયું મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે કફ સિરપના પીવાથી બાળકોના મૃત્યુની ઘટનાઓ બાદ કેન્દ્ર…
View More બે વર્ષથી નાના બાળકોને કફ સિરપ ન આપવા સરકારની માર્ગદર્શિકામધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાથી 8 બાળકોનાં મોત: નમૂનાઓ લેબમાં મોકલાયા
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં છેલ્લા મહિનામાં એક થી સાત વર્ષની વયના આઠ બાળકોના મૃત્યુ થયા છે, જેમાં અધિકારીઓને કફ સિરપ ઝેર સામાન્ય કારણ હોવાની શંકા છે.…
View More મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાથી 8 બાળકોનાં મોત: નમૂનાઓ લેબમાં મોકલાયાતારી પુત્રી અને ભાભીમાં ખૂબ ગરમી છે: આવું કહેનારા SDMની તત્કાળ હકાલપટ્ટી
મધ્ય પ્રદેશમાં એક એસડીએમને માતા અને દીકરી સહિત પરિવારને હેરાન કરવું ભારે પડી ગયું. મામલો સામે આવ્યા બાદ સીએમ મોહન યાદવે તેમને સસ્પેન્ડ કરવાના…
View More તારી પુત્રી અને ભાભીમાં ખૂબ ગરમી છે: આવું કહેનારા SDMની તત્કાળ હકાલપટ્ટી‘ભારત કોઈના પરમાણુ ધમકીથી ડરતું નથી..’, મધ્યપ્રદેશમાં વડા પ્રધાન મોદીનું નિવેદન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ મધ્યપ્રદેશના ધારમાં યોજવામાં આવેલી જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ…
View More ‘ભારત કોઈના પરમાણુ ધમકીથી ડરતું નથી..’, મધ્યપ્રદેશમાં વડા પ્રધાન મોદીનું નિવેદનજામનગરના હાપામાંથી સગીરાને ભગાડી જનાર શખ્સ મધ્યપ્રદેશમાંથી ઝડપાયો
જામનગર નજીક હાપા વિસ્તારમાંથી બે વર્ષ પહેલા એક 16 વર્ષની સગીરાનું અપહરણ કરનાર આરોપીને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી ઝડપી લીધો છે.…
View More જામનગરના હાપામાંથી સગીરાને ભગાડી જનાર શખ્સ મધ્યપ્રદેશમાંથી ઝડપાયોસ્વામિનારાયણ, બ્રહ્માકુમારી, ગાયત્રીપીઠ સનાતન ધર્મને દૂષિત કરે છે: શંકરાચાર્ય
આવા સમુદાયો અશાસ્ત્રીય છે, તેનાથી હિન્દુ ધર્મનું પતન થશે; તે ધાર્મિકતાનું આવરણ ઓઢીને ધર્મ વિરૂધ્ધ કામ કરે છે, દૂધમાં પાણી ભેળવનારાથી સામે સાવધાન રહેવું મધ્યપ્રદેશમાં…
View More સ્વામિનારાયણ, બ્રહ્માકુમારી, ગાયત્રીપીઠ સનાતન ધર્મને દૂષિત કરે છે: શંકરાચાર્યજયાં સુધી રસ્તા છે ત્યાં સુધી ખાડા રહેશે: એમ.પી.ના મંત્રીએ હાથ ઉંચા કરી દીધા
મધ્યપ્રદેશમાં ખરાબ રસ્તા બાંધકામ અને ખાડાઓ અંગે, પીડબ્લ્યુડી મંત્રી રાકેશસિંહે કહ્યું છે કે હજુ સુધી એવી કોઈ ટેકનોલોજી આવી નથી જેના આધારે આપણે કહી શકીએ…
View More જયાં સુધી રસ્તા છે ત્યાં સુધી ખાડા રહેશે: એમ.પી.ના મંત્રીએ હાથ ઉંચા કરી દીધા