કર્મચારીમાંથી કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરતા રહો: નરેશ પટેલ

ખોડલધામ મંદિરે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલ સંસ્થાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને લેઉવા પટેલ સમાજના અધિકારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-…

View More કર્મચારીમાંથી કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરતા રહો: નરેશ પટેલ

ખોડલધામ નજીક સિંહના આંટાફેરા, સાવધ રહેવા અપીલ

નજીકના ભિડી વિસ્તારમાં જ દેખાયો, ખેડુતો-સ્થાનિકોમાં ભયનો માહોલ જેતપુર તાલુકાના કાગવડ સ્થિત વિશ્વવિખ્યાત ખોડલધામ મંદિર આસપાસના વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. આ ઘટનાને કારણે…

View More ખોડલધામ નજીક સિંહના આંટાફેરા, સાવધ રહેવા અપીલ

મેં કયારેય નથી કહ્યું કે, મારો પુત્ર ખોડલધામનો ચેરમેન બને: નરેશ પટેલ

કન્વીનર મીટમાં સ્પષ્ટતા કરી લાંબા સમયથી ચાલતા અપપ્રચારનો પરપોટો ફોડતા ખોડલધામના ચેરમેન પટેલ સમાજ ખુબ બહોળો, ભોળો અને કાનનો કાચો પણ છે, કેટલાકે સરકારમાં જઇ…

View More મેં કયારેય નથી કહ્યું કે, મારો પુત્ર ખોડલધામનો ચેરમેન બને: નરેશ પટેલ

ભાજપ સંગઠનના હોદ્દેદારોએ ખોડલધામ ખાતે શીશ ઝૂકાવ્યું

ખોડલધામ ચેરમેન નરેશ પટેલે શુભેચ્છાઓ પાઠવી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારો આજે લેઉવા પટેલ સમાજના આસ્થા કેન્દ્ર એવા ખોડલધામ ખાતે શિસ ઝુકાવી મા ખોડલના આશીર્વાદ…

View More ભાજપ સંગઠનના હોદ્દેદારોએ ખોડલધામ ખાતે શીશ ઝૂકાવ્યું

જયરાજસિંહ જાડેજા પરીવાર દ્વારા ખોડલધામ ખાતે કરાયું ધ્વજારોહણ

જેતપુર નજીકનાં કાગવડ સ્થિત પવિત્ર યાત્રાધામ ખોડલધામ મંદિર ખાતે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા ધ્વજારોહણ કરાયું હતુ. જયરાજસિહ ઉપરાંત તેમના ધર્મપત્નિ ધારાસભ્ય ગીતાબા તથા…

View More જયરાજસિંહ જાડેજા પરીવાર દ્વારા ખોડલધામ ખાતે કરાયું ધ્વજારોહણ

સુરત અને વિદેશી ધરતી લંડનમાં નિર્માણ પામશે ખોડલધામ સંકુલ

કોર કમિટીની બેઠક બાદ ખોડલધામ ટ્રસ્ટ કાગવડની મોટી જાહેરાત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 27 ડિસેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી છે.શ્રી ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય…

View More સુરત અને વિદેશી ધરતી લંડનમાં નિર્માણ પામશે ખોડલધામ સંકુલ

સરદાર 150 સ્વદેશી પદયાત્રાનું ભવ્ય સમાપન

રાષ્ટ્રીય એકતા અને સ્વદેશી સંકલ્પ સાથે ખોડલધામ ખાતે માં ખોડલને વંદન, ધ્વજારોહણ અને પદયાત્રીઓના ગૌરવસભર સન્માન સાથે ઐતિહાસિક પૂર્ણાહુતિ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના નેતૃત્વમાં યોજાયેલી ત્રણ…

View More સરદાર 150 સ્વદેશી પદયાત્રાનું ભવ્ય સમાપન

જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ભાજપના નવનિયુકત પ્રમુખ અને મંત્રીઓનું કરાયું સન્માન, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિ “મંદિર પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સુંદરતા નિહાળી મુખ્યમંત્રી પ્રભાવિત” મુખ્યમંત્રી…

View More જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ખોડલધામમાં રવિવારે લેઉવા પટેલ સમાજના પ્રધાનોનું થશે સન્માન

મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલને પણ ફુલડે વધાવાશે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શનમાં આગામી તારીખ 7 ડિસેમ્બર ને…

View More ખોડલધામમાં રવિવારે લેઉવા પટેલ સમાજના પ્રધાનોનું થશે સન્માન

ખોડલધામમાં ધ્વજા ચડાવી કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો શંખનાદ

માં ખોડલને શીશ નમાવી પૂજન-અર્ચન કરતા પ્રભારી, પ્રમુખ અને કાર્યકરો : લોકહિતની લડતનો સંકલ્પ ગુજરાતમા આગામી સ્થાનિક ચુંટણીના પ્રચાર – પ્રસારનો ખોડલધામમા ધ્વજા ચડાવી અને…

View More ખોડલધામમાં ધ્વજા ચડાવી કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો શંખનાદ