ભારતીય સેનાએ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આતંકવાદી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. એક પાકિસ્તાની નાગરિક સરહદ પાર કરીને…
View More જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ, BSFએ સરહદ પાર કરતા પાકિસ્તાની નાગરિકને મારી ગોળીjammu kashmir
અરુંધતિથી નૂરાની: કાશ્મીર પરના 25 પુસ્તકો પર પ્રતિબંધ
અલગતાવાદને પ્રોત્સાહન, ભારત સામે હિંસા ભડકાવતા હોવાના આક્ષેપ સાથેના આદેશથી આ પુસ્તકો જપ્ત કરવાનો માર્ગ મોકળો જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે 25 પુસ્તકો જપ્ત કરવાનો માર્ગ…
View More અરુંધતિથી નૂરાની: કાશ્મીર પરના 25 પુસ્તકો પર પ્રતિબંધજમ્મુ-કાશ્મીરમાં ભયંકર અકસ્માત: CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. આજે સવારે બસંતગઢના કંડવા વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોનું વાહન ઊંડી ખાઈમાં…
View More જમ્મુ-કાશ્મીરમાં ભયંકર અકસ્માત: CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્તજમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે આજે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા…
View More જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસસૂના કાશ્મીરમાં ફરી રંગ પૂરવા ગુજરાતને ઓમરનું નોતરું!
ગુજરાતી વગર ટૂરીઝમ ઉદ્યોગ બેઠો કરવો મુશ્કેલ, પહેલગામ હુમલાને ભૂલી ફરવા આવવા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીની હાકલ જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હાલ બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે.…
View More સૂના કાશ્મીરમાં ફરી રંગ પૂરવા ગુજરાતને ઓમરનું નોતરું!જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, સેનાનું સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી વિરુદ્ધ સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં થયેલી એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાએ જણાવ્યું હતું…
View More જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, સેનાનું સર્ચ ઓપરેશનઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યા, પહેલગામ હુમલામાં સામેલ હોવાનો દાવો
જમ્મુ અને કાશ્મીરમાં આજે સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ત્રણેય આતંકવાદીઓ પહલગામ આતંકી હુમલામાં સામેલ હોવાની આશંકા છે. ભારતીય સેનાના ચિનાર…
View More ઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યા, પહેલગામ હુમલામાં સામેલ હોવાનો દાવોઅમરનાથ યાત્રામાં મોટી દુર્ઘટના: બાલતાલ રુટ પર ભયાનક ભૂસ્ખલન, એક મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્ત
અમરનાથ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. અમરનાથ યાત્રાના બાલતાલ રૂટ પર ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં એક મહિલા યાત્રાળુએ પોતાનો જીવ ગુમાવ્યો…
View More અમરનાથ યાત્રામાં મોટી દુર્ઘટના: બાલતાલ રુટ પર ભયાનક ભૂસ્ખલન, એક મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્તકાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકતાં પાંચના મોત, અનેકને ઇજા
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે મંગળવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક ટેમ્પો ટ્રાવેલર વાહન ઊંડી ખીણમાં ખાબકી પડતા અનેક મુસાફરોના…
View More કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકતાં પાંચના મોત, અનેકને ઇજાસાત દિવસમાં શિવલિંગ પીગળી જતાં અમરનાથ યાત્રીઓ નિરાશ
રક્ષાબંધન સુધી દર્શન ચાલુ રહેશે કે કેમ તે વિશે શંકા અમરનાથ દાદાનું શિવલિંગ પીગળી રહ્યું છે. ત્યારે યાત્રાએ જવા માંગતા શ્રધ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.…
View More સાત દિવસમાં શિવલિંગ પીગળી જતાં અમરનાથ યાત્રીઓ નિરાશ