જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલ નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ: 9નાં મોત, 29 ઘાયલ

  આતંકીઓ પાસેથી ઝડપાયેલ એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો નૌગામ પોલીસ સ્ટેશને સીલ કરવાની પ્રક્રિયા દરમિયાન ઘટના, પોલીસમથક કાટમાળમાં ફેરવાયું ગુરુવારે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા પ્રચંડ…

View More જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલ નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ: 9નાં મોત, 29 ઘાયલ

‘દરેક કાશ્મીરી આતંકવાદી નથી…’ દિલ્હી બ્લાસ્ટ પર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની નિવેદન

    દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 20 લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર દિલ્હીની લોકનાયક…

View More ‘દરેક કાશ્મીરી આતંકવાદી નથી…’ દિલ્હી બ્લાસ્ટ પર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની નિવેદન

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

  જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજે સવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઓપરેશન પિમ્પલમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. કુપવાડાના…

View More જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન, બે આતંકવાદીઓ ઠાર

  જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક ભારતીય સેનાએ ઓપરેશન ચલાવતાં બે આતંકવાદીઓ ઠાર માર્યા છે. સેનાનું ઓપરેશન…

View More જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન, બે આતંકવાદીઓ ઠાર

2000-2001માં વાજપેયીએ જાહેર કરેલા યુધ્ધવિરામમાં મારી મુખ્ય ભૂમિકા હતી: યાસિન મલિકનો નવો દાવો

મનમોહનસિંહને લપેટમાં લીધા બાદ સંઘના નેતાઓ તથા ડોભાલ, પૂર્વ એનએસએ બ્રજેશ મિશ્રાને મળ્યા હોવાનું કહ્યું જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના વડા અને દોષિત…

View More 2000-2001માં વાજપેયીએ જાહેર કરેલા યુધ્ધવિરામમાં મારી મુખ્ય ભૂમિકા હતી: યાસિન મલિકનો નવો દાવો

ઘુસણખોરીના 100 જેટલા પ્રયાસમાં મદદગાર ‘હ્મુમન GPS’ સમંદર ચાચા ઠાર મરાયો

જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓની દુનિયામાં હ્યુમન જીપીએસ તરીકે ઓળખાતા બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં માર્યા ગયા.…

View More ઘુસણખોરીના 100 જેટલા પ્રયાસમાં મદદગાર ‘હ્મુમન GPS’ સમંદર ચાચા ઠાર મરાયો

જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત: રિયાસીમાં ભૂસ્ખલન થતાં 7ના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત

જમ્મુ-કાશ્મીર માં ભારે વરસાદે તબાહી મચાવ્યા બાદ હવે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અચાનક આવેલા ભયાનક પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા…

View More જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત: રિયાસીમાં ભૂસ્ખલન થતાં 7ના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત

કાશ્મીરમાં એલઓસી નજીક ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ બે આતંકી ઠાર માર્યા

ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીર એલઓસી નજીક બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકવાદીઓ ગુરુવારે સવારે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા…

View More કાશ્મીરમાં એલઓસી નજીક ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ બે આતંકી ઠાર માર્યા

વૈષ્ણો દેવી ધામમાં ભૂસ્ખલનથી ભારે તબાહી: 31નાં મોત, અનેક લોકો ગુમ

યાત્રા સ્થગિત: 3500નું સ્થળાંતર, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ: મોબાઇલ સેવા ઠપ, ટ્રેનો રદ ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ…

View More વૈષ્ણો દેવી ધામમાં ભૂસ્ખલનથી ભારે તબાહી: 31નાં મોત, અનેક લોકો ગુમ

જમ્મુ કાશ્મીર: વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતા 5ના મોત, 14 ઘાયલ

  આજે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનની ઘટના અર્ધકુમારીમાં સ્થિત ઇન્દ્રપ્રસ્થ…

View More જમ્મુ કાશ્મીર: વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતા 5ના મોત, 14 ઘાયલ