તા.1 ફેબ્રુઆરીથી સર્વોત્તમ ડેરી દ્વારા ભાવ વધારો, દૂધ ઉત્પાદકોને મળશે કિલો ફેટે રૂા.820

સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી ના જણાવ્યા મુજબ શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, સર્વોત્તમ ડેરી ના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના…

View More તા.1 ફેબ્રુઆરીથી સર્વોત્તમ ડેરી દ્વારા ભાવ વધારો, દૂધ ઉત્પાદકોને મળશે કિલો ફેટે રૂા.820

કોર્પોરેશનનું કાલે બજેટ: કદ વધવાની સંભાવના

મહાનગરપાલિકાની વર્ષ 2025-26ને બજેટ આવતી કાલે રજૂ થનાર છે. ગત વર્ષની તુલનાએ નવા બજેટમાં કદમાં વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે. ગત વર્ષે પાણીવેરા, ડોર…

View More કોર્પોરેશનનું કાલે બજેટ: કદ વધવાની સંભાવના

ગુટલીબાજો સાવધાન: શનિવારથી ઓનલાઈન હાજરી ફરજિયાત

સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર, પ્રથમ તબક્કે સચિવાલયના તમામ વિભાગોમાં નવી સિસ્ટમ કાર્યરત ગુલ્લીબાજ કર્મચારીઓ અને અધિકારીઓને લઈ ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. કચેરીઓમાં અધિકારી…

View More ગુટલીબાજો સાવધાન: શનિવારથી ઓનલાઈન હાજરી ફરજિયાત

નવી પહેલ, દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર

ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો…

View More નવી પહેલ, દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર

રાજકોટની નવનિર્મિત એસ.ટી.ની વિભાગીય કચેરીનું શનિવારે ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ

રાજકોટના ગોંડલ રોડ પર આવેલી વિભાગીય કચેરીનું બાંધકામ પુર્ણ થતા અને ગોંડલ બસ ડેપોના નિર્માણ બાદ તેનું ઉદઘાટન શનિવારે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં…

View More રાજકોટની નવનિર્મિત એસ.ટી.ની વિભાગીય કચેરીનું શનિવારે ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ

ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્કની ભરતીમાં ધો.12ને બદલે સ્નાતકની લાયકાત

  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં કારકૂનોની અનેક જગ્યાઓ ખાલી છે. જેથી શાળાઓના વહિવટી કામને અસર પડી રહી છે. ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ પણ કારકૂનોની ભરતી કરવા શિક્ષણ…

View More ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્કની ભરતીમાં ધો.12ને બદલે સ્નાતકની લાયકાત

જામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇ

  જામનગર શહેરમાં પખવાડિયા ના વિરામ બાદ ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા ફરી થી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આજે અંગ્રેજી…

View More જામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇ

લાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતી સતવારા જ્ઞાતિની પરણીતા દહેજ ના ખપરમાં હોમાઇ છે. પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા…

View More લાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

અપહરણ અને દુષ્કર્મના કેસમાં ભૂવાને 14 વર્ષની સજા

જામનગર તાલુકાના નારણપર ગામની યુવતીને ધાક ધમકી આપી તેણીનું અપહરણ કરવા અને તેની સાથે દુષ્કર્મ આચારવા અંગે સાડા ત્રણ વર્ષ પહેલાં ગુનો નોંધાયો હતો, જે…

View More અપહરણ અને દુષ્કર્મના કેસમાં ભૂવાને 14 વર્ષની સજા

ભાવનગરમાં પત્નીએ કરેલ કોર્ટ કેસ ચાલુ હોવા છતાં પતિએ બીજી મહિલા સાથે નિકાહ કરી લીધા

  ભાવનગરમાં રહેતા મહિલાને તેના પતિ સહિતના સાસરિયાંઓએ ત્રાસ આપી ઘરેથી કાઢી મૂક્યા બાદ સાસરીયા વિરુદ્ધ કોર્ટ કેસ ચાલતો હોવા છતાં મહિલાના પતિએ બીજા નિકાહ…

View More ભાવનગરમાં પત્નીએ કરેલ કોર્ટ કેસ ચાલુ હોવા છતાં પતિએ બીજી મહિલા સાથે નિકાહ કરી લીધા