સુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયા

બે લોકોની હાલત ગંભીર, રૂમમાં સાત લોકો રહેતા હતા સુરતમાં ગેસ બોટલ લીકેજ થતાં 7 લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે.જેમાં કતારગામ ફુલપાડા વિસ્તારમાં…

View More સુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયા

મકાનના મીટર બોક્સમાં આગ લાગતા અફરાતફરી

મકાનમાં ફસાયેલી ત્રણ વ્યક્તિને પણ ફાયરે બહાર કાઢી જામનગરમાં જીઆઇડીસી વિસ્તારમાં સેટેલાઇટ પાર્ક ના એક રહેણાક મકાનના મીટર બોક્સ માં આગ લાગી હતી. બનાવની જાણ…

View More મકાનના મીટર બોક્સમાં આગ લાગતા અફરાતફરી

અમદાવાદના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

22 લોકોના શ્ર્વાસ રૂંધાતા હોસ્પિટલમાં ખસેડાયા, એક મહિલાનું મોત, ફટાકડાના કારણે 8માં માળે લાગેલી આગ 22માં માળે પહોંચી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની રહેણાંક…

View More અમદાવાદના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગ લાગતા 10 નવજાત શિશુઓના મોત

અન્ય 16 બાળકો ગંભીર રીતે દાઝી ગયા, 38 જેટલા શીશુને બચાવવામાં સફળતા, તપાસના આદેશ ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંની મહારાણી…

View More ઉત્તરપ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગ લાગતા 10 નવજાત શિશુઓના મોત

જાફરાબાદમાં શોકસર્કિટથી ત્રણ ઝૂંપડામાં આગ: લોકોમાં દોડધામ

જાફરાબાદમા પીપળીકાંઠા વિસ્તારમા મોડી સાંજે ઝુંપડામા આગ ભભુકી ઉઠી હતી. અહી મચ્છી સુકવણીના વાડામા આવેલ ઝુંપડામા શોકસર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. થોડીવારમા જ આગે…

View More જાફરાબાદમાં શોકસર્કિટથી ત્રણ ઝૂંપડામાં આગ: લોકોમાં દોડધામ

કરણપરામાં હોમ એમ્પ્લાયન્સીઝના શો-રૂમમાં આગ ભભૂકી ઊઠી

શહેરના કરણપરાાં આવેલા હોમ એમ્પ્લાયન્સીઝના શો-રૂમમાં રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનાા સ્ટાફે તાત્કાલીક દોડી જઈ પાણીનો મારો ચલાવી આગઉપર કાબુ…

View More કરણપરામાં હોમ એમ્પ્લાયન્સીઝના શો-રૂમમાં આગ ભભૂકી ઊઠી

અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા

મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી. આ ઘટનાને લઇને પેસેન્જરોને ઉતારી…

View More અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા