સાધુ પોતે સંત શ્રી ત્રિકમ સાહેબ જ હતા. આજે 500 વરસ પછી પણ રાપરની બાજુમાં આવેલ ચિત્રોડમાં પાણી ગમે તેવા દુષ્કાળમાં પણ અવિરત વહેતું રહે…
View More કબીરના પડછાયા જેવી મીઠી વાણીના ઉદ્ગાતા ત્રિકમ સાહેબdharmik
25 જાન્યુ. બાદ આ રાશિઓના ખરાબ દિવસો થશે શરુ! કરિયર અને આર્થિક જીવન પર પડશે ખરાબ પ્રભાવ
૨૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અશુભ ગ્રહ કેતુ શુક્ર-શાસિત પૂર્વાફાલ્ગુની નક્ષત્રના બીજા તબક્કામાંથી પ્રથમ તબક્કામાં ગોચર કરશે. કેતુનું આ ગોચર ૨૯ માર્ચ, ૨૦૨૬ સુધી…
View More 25 જાન્યુ. બાદ આ રાશિઓના ખરાબ દિવસો થશે શરુ! કરિયર અને આર્થિક જીવન પર પડશે ખરાબ પ્રભાવMangal Gochar 2026: મંગળે મકર રાશિમાં કર્યો પ્રવેશ, આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
મંગળને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. તે હિંમત, ઉર્જા, શક્તિ, પરાક્રમ, ભૂમિ અને ભાઈચારોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળનું ગોચર ખૂબ…
View More Mangal Gochar 2026: મંગળે મકર રાશિમાં કર્યો પ્રવેશ, આ રાશિના જાતકો પર થશે ધનવર્ષામકરસંક્રાંતિથી આ રાશિઓના શરુ થશે સારા દિવસો, શુક્ર દેવતા કરશે ગોચર
ભારતમાં મકરસંક્રાંતિ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા…
View More મકરસંક્રાંતિથી આ રાશિઓના શરુ થશે સારા દિવસો, શુક્ર દેવતા કરશે ગોચરઇ.સ. 2026 ; અશાંતિ, સંકટનું વર્ષ, 2025 કરતાં પણ વધારે ખરાબ રહેશે
પ્લેટીનમનો ભાવ ઉંચકાશે સોના, ચાંદીમાં ઉથલ પાથલ રહેશે, જમીન અને પ્રકૃતિમાં ચિત્ર વિચિત્ર ઘટનાઓ બનશે, અવકાશ અને વૈજ્ઞાનિક હલચલ, ધરતીકંપ અને લાવારસ વધુ જોવા મળશે…
View More ઇ.સ. 2026 ; અશાંતિ, સંકટનું વર્ષ, 2025 કરતાં પણ વધારે ખરાબ રહેશેતુલસી વિવાહના દિવસે કરો ઉપાયો!! લગ્નમાં આવતી તમામ અડચણો થશે દૂર
દર વર્ષે કાર્તિક મહિનાના સુદ પક્ષમાં તુલસી વિવાહનો તહેવાર ઉજવવામાં આવે છે. આ આ વર્ષે તુલસી વિવાહ 2 નવેમ્બરના રોજ છે. આ દિવસે…
View More તુલસી વિવાહના દિવસે કરો ઉપાયો!! લગ્નમાં આવતી તમામ અડચણો થશે દૂરઘરમાંથી તાત્કાલિક હટાવો દેવી લક્ષ્મીની આવી મૂર્તિ, નહીં રહે બરકત અને આવશે ગરીબી
હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ પ્રાચીન ઘરો, મંદિરો, ઓફિસો અને ઇમારતોના નિર્માણ સાથે સંબંધિત છે. વાસ્તુશાસ્ત્રનો હેતુ મનુષ્યો, પ્રકૃતિ…
View More ઘરમાંથી તાત્કાલિક હટાવો દેવી લક્ષ્મીની આવી મૂર્તિ, નહીં રહે બરકત અને આવશે ગરીબીવિક્રમ સંવત 2082ના વર્ષનું વાર્ષિક રાશિ ભવિષ્ય
મેષ (અ.લ.ઇ.) આરોગ્ય અને કરિયરની દૃષ્ટિએ ઉત્તમ રહેશે આ વર્ષ, વિદ્યાર્થીઓને મળશે વિદેશ જવાની તક આ વર્ષે તમારી દ્રઢ ઇચ્છાશક્તિ અને હિંમત ખૂબ જ મદદરૂૂપ…
View More વિક્રમ સંવત 2082ના વર્ષનું વાર્ષિક રાશિ ભવિષ્યકાલે કાળીચૌદશ : સાડા સાતી ચાલતી રાશીના જાતકોએ હનુમાનજીની ઉપાસના કરવી
સુરાપુરા અને કૂળદેવીને નૈવેદ્ય ધરવામાં આવશે; અભ્યંગ સ્નાન કરવાથી પિતૃઓના મળશે આશીર્વાદ કાળીચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસ ને રવિવારે તા…
View More કાલે કાળીચૌદશ : સાડા સાતી ચાલતી રાશીના જાતકોએ હનુમાનજીની ઉપાસના કરવીઆજે ધનતેરસ પર સોનું-ચાંદી જ નહીં, આ વસ્તુઓ પણ ખરીદી શકો, ભરાશે ધનના ભંડાર
આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ધનતેરસ છે. ધનતેરસ એ દિવાળી પર્વનો પહેલો અને મહત્વપૂર્ણ તહેવાર છે જે હંમેશા આસો મહિનાની કૃષ્ણ…
View More આજે ધનતેરસ પર સોનું-ચાંદી જ નહીં, આ વસ્તુઓ પણ ખરીદી શકો, ભરાશે ધનના ભંડાર