અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી દબાણો કરવામાં…
View More ચંડોળા બાદ ઇસનપુરમાં 1000થી વધુ મકાનો તોડવા ઓપરેશનDemolition
સોમનાથ ટ્રસ્ટ ગેસ્ટહાઉસની 35 જૂની દુકાનોનું ડિમોલિશન
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી I/C વેરાવળ, વિભાગ વેરાવળ નાઓએ…
View More સોમનાથ ટ્રસ્ટ ગેસ્ટહાઉસની 35 જૂની દુકાનોનું ડિમોલિશનભાવનગરમાં મદરેસામા ખડકાયેલ હોસ્ટેલના 14 ફ્લેટનું ડિમોલિશન
ઘોઘારોડથી અધેવાડા સુધીના 24 મીટરના ટીપી રોડના દબાણો હટાવવા મનપા દ્વારા કાર્યવાહી, 1500 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ ભાવનગર શહેરમાં ગઈકાલે રવિવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં…
View More ભાવનગરમાં મદરેસામા ખડકાયેલ હોસ્ટેલના 14 ફ્લેટનું ડિમોલિશનશાપર-વેરાવળમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓને ડિમોલિશનની નોટિસ
15 દિવસમાં જાતે મકાનો-ઝૂંપડા હટાવી લેવા મામલતદારની મહેતલ રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ખાતે સરકારી ખરાબ અને જાહેર ઉપયોગની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો મામલે કોટડા સાંગાણી…
View More શાપર-વેરાવળમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓને ડિમોલિશનની નોટિસગાંધીનગરમાં વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધાયેલી દરગાહ સહિત 1400 દબાણો હટાવવા ઓપરેશન
150થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત, સેક્ટર-24માં પણ દબાણ હટાવ કાર્યવાહી: વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા દબાણકારોની માગણી પાટનગર ગાંધીનગરને દબાણ મુક્ત કરવા માટે પાટનગર યોજના વિભાગ…
View More ગાંધીનગરમાં વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધાયેલી દરગાહ સહિત 1400 દબાણો હટાવવા ઓપરેશનચોટીલાના કાળાસર ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું, જમીન ખુલ્લી કરાવાઇ
દબાણકર્તાઓ વિરુદ્ધ કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી જે નામંજૂર કરાતા કરી કાર્યવાહી ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં ગામતળ માટે નિયત કરાયેલી જમીન પરથી…
View More ચોટીલાના કાળાસર ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું, જમીન ખુલ્લી કરાવાઇવોર્ડ નં.3માં ચાર ઓરડીનું ડિમોલિશન
ગાર્ડનના હેતુનો રૂા.27.58 કરોડનો 6896 ચો.મી.નો પ્લોટ ખુલ્લો કરાવાયો મનપાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા આજે સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો વિરૂધ્ધ કાર્યવાહી ચાલુ રાખી હતી અને…
View More વોર્ડ નં.3માં ચાર ઓરડીનું ડિમોલિશનમવડી-મોટામવામાં 21 મકાન, ઝૂંપડાઓનું ડિમોલિશન
કોર્પોરેશન 108.37 કરોડની 11660 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવી કોંગ્રેસે પૂછેલા પ્રશ્ર્નનો રેલો આવતા જનરલ બોર્ડ પહેલા બુલડોઝરો ફર્યા મહાનગરપાલિકા દ્વારા ચોમાસુ સત્રના બહાને છેલ્લા…
View More મવડી-મોટામવામાં 21 મકાન, ઝૂંપડાઓનું ડિમોલિશનકોઠારિયા રોડ પર મંદિરની જગ્યા પર થતી ડિમોલિશનની કામગીરી અટકાવવા કમિશનરને રજૂઆત
હાઈકોર્ટના હુકમનો અનાદર થતો હોવાની એસીપીના પ્રદેશ મહામંત્રી સંજય ગઢવીનો આક્ષેપ શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ મહાકાળી માતાજીના મંદિરની જગ્યા પર હાઈકોર્ટના હુકમનો અનાદર કરી…
View More કોઠારિયા રોડ પર મંદિરની જગ્યા પર થતી ડિમોલિશનની કામગીરી અટકાવવા કમિશનરને રજૂઆતદેવભૂમિ દ્વારકામાં વધુ 2300 ફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરાયું
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અગાઉ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ચૂકેલા આસામીઓ સામે સરકારી તંત્રએ ધોંસ બોલાવી છે. ત્યારે દ્વારકાના જુદા જુદા સ્થળોએ શનિવારે…
View More દેવભૂમિ દ્વારકામાં વધુ 2300 ફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરાયું