ધોરાજી મેળાના મેદાનમાં ખડકાયેલ ભંગારના ડેલા હટાવાયા

ધોરાજીમાં રેવન્યુ વિભાગ હસ્તકની જમીન પર થયેલ દબાણ દૂર કરાયા બહારપુરા વિસ્તારમાં ઉર્ષ મેળાના ગ્રાઉન્ડમાં સ્ક્રેપના ધંધાર્થીઓએ લારી અને કેબિન મૂકી અને ગેરકાયદેસર રીતે કર્યું…

View More ધોરાજી મેળાના મેદાનમાં ખડકાયેલ ભંગારના ડેલા હટાવાયા

બચુનગર ડિમોલિશનનો કોંગ્રેસ અને અસરગ્રસ્તોનો વિરોધ

જામનગરના બચુનગર વિસ્તારમાં કરવામાં આવનાર ડિમોલીશન સામે આજે કોંગ્રેસ ના કોર્પોરેટર અને બહોળી સંખ્યામાં અસરગ્રસ્તો મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત માટે પહોંચ્યા હતાં. જામનગર ની રંગમતિ નદીમાં…

View More બચુનગર ડિમોલિશનનો કોંગ્રેસ અને અસરગ્રસ્તોનો વિરોધ

આડેધડ ડિમોલિશનનો વિરોધ: મેયર ચેમ્બરમાં બઘડાટી

કોર્પોરેટર દિલીપ લુણાગરિયા અને ભાવેશ દેથરિયાએ ટીપી પ્લોટ અને રાજમાર્ગો પરના દબાણો પહેલા દૂર કરો તેવી ઉગ્ર રજૂઆત કરી મેયર આ મુદ્દે એક-બે દિવસમાં મ્યુનિસિપલ…

View More આડેધડ ડિમોલિશનનો વિરોધ: મેયર ચેમ્બરમાં બઘડાટી

વોર્ડ નં. 16માં ત્રણ માળના ગોડાઉનનું ડિમોલિશન

મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા લોકોની ફરિયાદો અને અગાઉ નોટીસ અપાયેલ હોય તેવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે…

View More વોર્ડ નં. 16માં ત્રણ માળના ગોડાઉનનું ડિમોલિશન

મોરબીમાં જર્જરિત થયેલ પાંચ ઈમારતો તોડી પડાઈ

  મોરબી શહેરમાં અનેક જર્જરિત ઈમારતો જોખમી હાલતમાં જોવા મળે છે અને ચોમાસું નજીક છે ત્યારે ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં આવી ઈમારતો તૂટી જાનહાની…

View More મોરબીમાં જર્જરિત થયેલ પાંચ ઈમારતો તોડી પડાઈ

ચંડોળા તળાવમાં મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોનું ડિમોલિશન

ક્રાઇમ બ્રાંચ, ડિસીપી, બે જેસીબી, 6 ડીસીપી, 500 પોલીસ કર્મચારીના કાફલા સાથે સવારથી ઓપરેશન અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂૂ થઈ છે. ચંડોળા…

View More ચંડોળા તળાવમાં મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોનું ડિમોલિશન

જામનગરની જૂની આરટીઓ કચેરીના બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

  જામનગરમાં લાખોટા તળાવની પાળ થી સાત રસ્તા તરફ જવા માટેનો નવો રોડ જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, અને તે રોડમાં આવતા અનેક…

View More જામનગરની જૂની આરટીઓ કચેરીના બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

જૂના જર્જરિત પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશન

જામનગર શહેર ના રામેશ્વર નગર નજીક નવજીવન સોસાયટી માં જૂનું પંપિંગ સ્ટેશન અને વોર્ડ ઓફિસ ને મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા આજે ડિમોલેશન કરવામાં આવી…

View More જૂના જર્જરિત પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશન

રંગમતિ નદીમાં ખડકાયેલા 41 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન

જામનગર મનપાના 6 જેસીબી, 1 હીટાચી અને 100થી વધુના સ્ટાફ સાથે કાર્યવાહી હાથ ધરી 50,000 ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઈ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે નાગમતી નદી…

View More રંગમતિ નદીમાં ખડકાયેલા 41 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન

ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં 12 દુકાન મકાનનું ડિમોલિશન

વોર્ડ-5માં માલધારી સોસાયટી અને વોર્ડ નં.11માં અંબિકા ટાઉનશીપમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડતુ મનપા મહાનગરપાલિકા દ્વારા લોકોનું ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદો આવે તે મુજબના ડિમોલેશનની તૈયારી કરી…

View More ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં 12 દુકાન મકાનનું ડિમોલિશન