બચુનગરમાં મેગા ડિમોલિશન, 294 મકાનો ઉપર બુલડોઝર ફર્યુ

મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કરી રૂા. 200 કરોડની જમીન ખુલ્લી કરાવી 12 જેસીબી, 3 હિટાચી, 12 ટ્રેક્ટર અને ત્રણ ટીમોના 200 કર્મચારીઓનો કાફલો કાર્યવાહીમાં જોડાયો…

View More બચુનગરમાં મેગા ડિમોલિશન, 294 મકાનો ઉપર બુલડોઝર ફર્યુ

કોડીનાર ઉના નેશનલ હાઇવે પર દેવળી દેદાજી ગામ નજીક ડિમોલિશન અટકાવવા આવેદનપત્ર

કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામના ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગના સેન્ટરથી 15-15 મીટરની ત્રિજ્યાની બહાર ચાલી રહેલા ડિમોલેશનની કામગીરી તાત્કાલિક અટકાવવા માટે આજે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું…

View More કોડીનાર ઉના નેશનલ હાઇવે પર દેવળી દેદાજી ગામ નજીક ડિમોલિશન અટકાવવા આવેદનપત્ર

ભાવનગરમાં ધાર્મિક સહિત 62 દબાણોનું ડિમોલિશન

ભાવનગર શહેરમાં ગૌરીશંકર તળાવથી દરિયાઈ ક્રીક સુધીના ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મહાપાલિકાએ દબાણ દૂર કરવાનો બીજો રાઉન્ડ શરૂૂ કર્યો હતો, જેમાં ધાર્મિક સહિતા 6ર ગેરકાયદે…

View More ભાવનગરમાં ધાર્મિક સહિત 62 દબાણોનું ડિમોલિશન

કટારિયા ચોકડીએ 25 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન

મોટામવા ટીપી સ્કીમ નં. 10 અંતિમ ખંડ નંબર 19-બી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેતુનો રૂપિયા 15 કરોડનો પ્લોટ મનપાએ ખુલ્લો કરાવ્યો મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ દ્વારા ટીપી રોડ ખુલ્લા…

View More કટારિયા ચોકડીએ 25 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન

દીવના નાગવા બીચમાં સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો પર બૂલડોઝર ચલાવાયું

અમદાવાદના ચંડોળા બાદ હવે દીવ નાગવામાં સરકારી જમીન ઉપરના દબાળો દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ દીવનાં નાગવા બીચ ખાતે મેગા…

View More દીવના નાગવા બીચમાં સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો પર બૂલડોઝર ચલાવાયું

લલુડી વોકળી ડિમોલિશનમાં બિલ્ડરોનો હાથ: અસરગ્રસ્તોનો આરોપ

કોર્પોરેશને ફાળવેલ 25 વારિયા પ્લોટ 233 લાભાર્થીઓ પાસેથી પરત લેવાતા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત શહેરના વોર્ડ નં. 14માં આવેલ લલુડી વોકળી વિસ્તારના અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવાનો પ્રશ્ર્ન…

View More લલુડી વોકળી ડિમોલિશનમાં બિલ્ડરોનો હાથ: અસરગ્રસ્તોનો આરોપ

ડિમોલિશનનો છેલ્લો દિવસ, બે ધાર્મિક સહિત 30 મિલકતો તોડી પડાઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારે થી સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, ગઈકાલ…

View More ડિમોલિશનનો છેલ્લો દિવસ, બે ધાર્મિક સહિત 30 મિલકતો તોડી પડાઈ

સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે સતત ચોથા દિવસે પણ ડિમોલિશન

  જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારે સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડી.પી. કપાતની કામગીરી પ્રારંભિક વિરોધ અને ઘર્ષણ…

View More સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે સતત ચોથા દિવસે પણ ડિમોલિશન

જામનગરમાં 331 મિલકતોનું ડિમોલિશન, ભારે વિરોધ-ઘર્ષણ

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 3.5 કિ.મી લાંબો ડી.પી.રોડ ખૂલ્લો કરાવવા ઓપરેશન સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપી, લોકોના ટોળા ઉમટી પડતા વાતાવરણ તંગ, અમૂક બેભાન…

View More જામનગરમાં 331 મિલકતોનું ડિમોલિશન, ભારે વિરોધ-ઘર્ષણ

થોરાળામાં ગુનેગારોના બાંધકામો પર ફર્યુ બુલડોઝર

દારૂ, મિલકત સંબંધી અને હુમલા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના 20થી વધુ મકાનો તોડી પડાયા હાઇવે ઓથોરિટી અને પીજીવીસીએલની ટીમો સાથે રાખી પોલીસે કરેલી સફાઇ શહેર…

View More થોરાળામાં ગુનેગારોના બાંધકામો પર ફર્યુ બુલડોઝર