જામજોધપુરમાં BAPS મંદિરની કાલે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, લોકાર્પણ સમારોહ

બાળકોએ રાજસ્થાન રી ગાથા થીમ પર ભવ્ય સંવાદ પ્રસ્તુતિ રજૂ કરી: બે કિ.મી. લાંબી શોભાયાત્રાના 80 ફલોટ્સમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજાશે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર…

View More જામજોધપુરમાં BAPS મંદિરની કાલે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, લોકાર્પણ સમારોહ

અમેરિકામાં BAPS નિર્મિત અક્ષરધામ મંદિર નિર્માણને ક્લિનચિટ

પ્રસિદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થા બીએપીએસ સ્વામિ નારાયણ સંસ્થા દ્વારા નિર્મિત, પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર અક્ષર ધામને, અમેરિકી ન્યાયતંત્રએ ક્લિનચિટ આપી છે.…

View More અમેરિકામાં BAPS નિર્મિત અક્ષરધામ મંદિર નિર્માણને ક્લિનચિટ

જોધપુરમાં નવનિર્મિત BAPS મંદિરનો 25મીએ પ્રતિષ્ઠા મહોત્સવ

  રાજસ્થાનના જોધપુર શહેરમાં કાલીબેરી, સુરસાગર સ્થિત નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 25…

View More જોધપુરમાં નવનિર્મિત BAPS મંદિરનો 25મીએ પ્રતિષ્ઠા મહોત્સવ

અમેરિકાના BAPS મંદિરમાં ભારત વિરોધી ચિત્રામણ: વર્ષમાં ચોથી ઘટના

  ઇન્ડિયાના (યુએસએ)ના ગ્રીનવુડમાં હિન્દુ BAPS મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને વારંવાર થયેલા ગુના બદલ ચૂંટાયેલા અધિકારીઓ પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી…

View More અમેરિકાના BAPS મંદિરમાં ભારત વિરોધી ચિત્રામણ: વર્ષમાં ચોથી ઘટના

દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટા BAPS મંદિરનું મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટન

ભારત અને દક્ષિણ આફ્રિકા દેશ વચ્ચે છેલ્લી દોઢ સદીથી વધુ જૂના સાંસ્કૃતિક,વ્યાપારિક અને આર્થિક સંબંધો રહેલાં છે.આ સંબંધોમાં વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે.ગત તા.2/2/2025,…

View More દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટા BAPS મંદિરનું મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટન

BAPSના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક : વડાપ્રધાન

BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું કરાયું આયોજન : એક લાખ જેટલા નિ:સ્વાર્થ કાર્યકરોનો અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત સંતો, મહંતો રહ્યા ઉપસ્થિત:…

View More BAPSના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક : વડાપ્રધાન

બીએપીએસ મંદિરના 26મા પાટોત્સવ દિનની ભવ્ય ઉજવણી

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરને 26 વર્ષ પૂર્વે ઈ.સ.1998માં પ્રમુખસ્વામી મહારાજે શહેરની શાન એવા ભવ્ય અને દિવ્ય મંદિરની ભેટ આપી હતી. આ મંદિરના 26મા પાટોત્સવે…

View More બીએપીએસ મંદિરના 26મા પાટોત્સવ દિનની ભવ્ય ઉજવણી

BAPS મંદિરે હાટડીના દર્શન કરી ધન્યતા અનુભવતા હરિભકતો

કારતક સુદ એકાદશીને દેવપ્રબોધિની એકાદશી કહે છે. આ દિવસે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન જાગે છે. બલીના દરબારમાં ગયેલા ભગવાન પુન: સ્વસ્થાને પધારે છે. ચાર માસ દરમ્યાન…

View More BAPS મંદિરે હાટડીના દર્શન કરી ધન્યતા અનુભવતા હરિભકતો