રામમંદિરના પ્રસાદના નામે ભક્તો સાથે કરોડોની ઠગાઇ

અયોધ્યામાં નવા બનેલા રામલલ્લાના મંદિરનું આકર્ષણ અને ત્યાં આશીર્વાદ લેવાની શ્રદ્ધા ભક્તોને હોય છે ત્યારે રામના નામે ધુતારાઓએ લોકો સાથે રૂૂપિયા 51 થી માંડીને અધધ…

View More રામમંદિરના પ્રસાદના નામે ભક્તો સાથે કરોડોની ઠગાઇ

સુરતના વેપારીના હસ્તે રામ દરબારને 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું-હીરાનો શણગાર

રામની નગરી અયોધ્યમાં આજે રામ દરબારમાં અભિજીત મૂહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ અવસરે સુરતના વેપારીએ મંદિરને સોના ચાંદીના આભૂષણની ભેટ આપી છે. તેઓ ખુધ…

View More સુરતના વેપારીના હસ્તે રામ દરબારને 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું-હીરાનો શણગાર

અયોધ્યાના ભવ્ય મંદિરમાં માતા સીતા સાથે બિરાજમાન રાજા રામ, રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ

    અયોધ્યાએ આજે બીજો સુવર્ણ અધ્યાય રચ્યો છે. આજે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ પોતે શ્રી રામ જન્મભૂમિ ખાતે નવા બનેલા ભવ્ય રામ મંદિરના પહેલા…

View More અયોધ્યાના ભવ્ય મંદિરમાં માતા સીતા સાથે બિરાજમાન રાજા રામ, રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ

અયોધ્યામાં આજથી રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત

  3 જૂનના રોજ સવારે 6:30 વાગ્યાથી શ્રી રામ જન્મભૂમિ ખાતે બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂૂ થયો છે. 3 જૂનથી શરૂૂ થઈને 5 જૂન સુધી…

View More અયોધ્યામાં આજથી રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત

રામમંદિરનું નિર્માણકાર્ય તા.5 જૂનના રોજ પૂર્ણ થશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું, રામ મંદિરનું નિર્માણ આ વર્ષે 5 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિર સંકુલમાં મહર્ષિ…

View More રામમંદિરનું નિર્માણકાર્ય તા.5 જૂનના રોજ પૂર્ણ થશે

‘મંદિરની સુરક્ષા વધારી દો …’, રામ મંદિર ટ્રસ્ટ અને યુપીના ઘણા જિલ્લાઓના DMને મળી બોમ્બથી ઉડાવવાની ઘમકી

  અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ મેઇલ સોમવારે રાત્રે મોકલવામાં આવ્યો હતો, જેમાં…

View More ‘મંદિરની સુરક્ષા વધારી દો …’, રામ મંદિર ટ્રસ્ટ અને યુપીના ઘણા જિલ્લાઓના DMને મળી બોમ્બથી ઉડાવવાની ઘમકી

રામમંદિરના શિખરનું બાંધકામ પૂર્ણ: પૂજાપાઠ સાથે કળશ સ્થાપિત કરાયો

અયોધ્યામાં રામ મંદિરના શિખરનું બાંધકામ સોમવારે પૂર્ણ થયું છે. ધાર્મિક વિધિ મુજબ પૂજા કર્યા પછી, જમીનથી 161 ફૂટ ઉપર આવેલા આ શિખર પર કળશ સ્થાપિત…

View More રામમંદિરના શિખરનું બાંધકામ પૂર્ણ: પૂજાપાઠ સાથે કળશ સ્થાપિત કરાયો

અયોધ્યામાં પાપાચાર: યુવતીની ઘાતકી હત્યા કરી આંખો કાઢી લીધી

ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં એક દલિત યુવતીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવતીની આંખો કાઢી નાખવામાં આવી હતી અને કપડાં વગરની હાલતમાં લાશ મળી…

View More અયોધ્યામાં પાપાચાર: યુવતીની ઘાતકી હત્યા કરી આંખો કાઢી લીધી

અયોધ્યામાં ભક્તોને ન આવવા ટ્રસ્ટની અપીલ

મહાકુંભ સાથે કાશી અને રામનગરી બન્ને ધર્મસ્થળો પર ભાવિકો ઊમટી પડતા સર્જાઇ અવ્યવસ્થા પ્રયાગરાજ, અયોધ્યા અને વારાણસીની ત્રિવેણીમાં ભક્તોનું પૂર છે. કાશીમાં ગંગા સાથે આસ્થાની…

View More અયોધ્યામાં ભક્તોને ન આવવા ટ્રસ્ટની અપીલ

રામલલ્લાની પ્રતિષ્ઠા વર્ષગાંઠના ત્રિ-દિવસીય મહોત્સવનો પ્રારંભ

રામલલાના જીવન અભિષેકની વર્ષગાંઠનો આનંદ દિવ્ય, ભવ્ય, ચમકતી, ચમકતી અયોધ્યામાં છલકાઈ રહ્યો છે. પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઉજવાતી વર્ષગાંઠની ત્રણ દિવસીય ઉજવણી શનિવારથી શરૂૂ થશે. મુખ્યમંત્રી…

View More રામલલ્લાની પ્રતિષ્ઠા વર્ષગાંઠના ત્રિ-દિવસીય મહોત્સવનો પ્રારંભ