રામમંદિરનો બાંધકામ ખર્ચ 800 કરોડથી વધી 2000 કરોડ થઇ ગયો!

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં એક મોટો ખુલાસો થયો છે, જે ઘણા દિવસોથી શાંત હતો. ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાય અને સભ્ય ડો. અનિલ મિશ્રા…

View More રામમંદિરનો બાંધકામ ખર્ચ 800 કરોડથી વધી 2000 કરોડ થઇ ગયો!

રામમંદિર પછી બદ્રીનાથ ધામમાં ચોરી: આરોપો બાદ તપાસનો આદેશ આપતી સમિતિ

ભૈરવ સેનાએ એક કર્મચારી ભંડોળની ઉચાપત કરતો હોવાનો આરોપ લગાવ્યો અયોધ્યાના રામ મંદિરમાં પ્રસાદમાં ગેરરીતિના આરોપો વચ્ચે, ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ અંગે પણ આવા જ આરોપો…

View More રામમંદિર પછી બદ્રીનાથ ધામમાં ચોરી: આરોપો બાદ તપાસનો આદેશ આપતી સમિતિ

રામ મંદિરમાં નોકરશાહી ન જોઇએ: સંતો ભડકયા

મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે વહીવટ સુધારવા આઇએએસ કક્ષાના સીઇઓ નિમવાની કરેલી દરખાસ્ત સામે વિરોધ પ્રસ્તાવ પસાર અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરીના વિવાદ વચ્ચે હવે શ્રી…

View More રામ મંદિરમાં નોકરશાહી ન જોઇએ: સંતો ભડકયા

રામમંદિર દાનચોરી કેસમાં ચંપત રાયનું નિવેદન લેવાયું

રામ મંદિર દાન ચોરી કેસમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. તપાસના ભાગ રૂૂપે, પોલીસે ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું નિવેદન નોંધ્યું છે.પોલીસ અનિલ મિશ્રા અને…

View More રામમંદિર દાનચોરી કેસમાં ચંપત રાયનું નિવેદન લેવાયું

રામમંદિરમાં ચોરી કરનારાઓનો રાવણના વંશની માફક નાશ થશે: બાબા બાગેશ્ર્વર

ધાર્મિક પ્રવચનોના પ્રખ્યાત કથાકાર અને બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ઇન્ડોનેશિયામાં ’હનુમત કથા’નું પાઠ કરી રહ્યા છે. પ્રવચન દરમિયાન ભાવનાત્મક રીતે બોલતા, બાબા બાગેશ્વરે…

View More રામમંદિરમાં ચોરી કરનારાઓનો રાવણના વંશની માફક નાશ થશે: બાબા બાગેશ્ર્વર

રામમંદિર દાનની ચોરી: 8 આરોપીઓની ધરપકડ, મોટા માથા સલામત

સુભાષ શ્રીવાસ્તવ દાનની રકમની ગણતરીના સુપરવાઈઝર, ચંપત રાયના જમણા હાથ ટીનુ યાદવના હાથમાં દાનપેટીનો વહીવટ રામ મંદિર દાન ચોરી કેસમાં નામ આપવામાં આવેલા તમામ 8…

View More રામમંદિર દાનની ચોરી: 8 આરોપીઓની ધરપકડ, મોટા માથા સલામત

રામ મંદિરના દાનની લૂંટ, મોહન યાદવ મામલે ભાજપ બેકફૂટ પર

અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના પરિવાર દ્વારા ઉજજૈનમાં કરોડોની કિંમતની જમીન ખરીદી મામલે કોંગ્રેસ દ્વારા રોજબરોજ ઉઠાવવામાં આવતા સવાલોથી ભાજપ…

View More રામ મંદિરના દાનની લૂંટ, મોહન યાદવ મામલે ભાજપ બેકફૂટ પર

રામ મંદિર નિર્માણમાં 40% કમિશનનો આરોપ!

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં કથિત અનિયમિતતાઓ અને કમિશનના આરોપો વચ્ચે નવો વિવાદ સામે આવ્યો છે. રામ મંદિર પ્રોજેક્ટના ભૂતપૂર્વ ઇજનેર દીનાનાથ વર્માએ ‘ટોપ…

View More રામ મંદિર નિર્માણમાં 40% કમિશનનો આરોપ!

રામ મંદિરમાં દાનની ચોરી, ધર્મના નામ પર અધર્મ

ભારતમાં ધર્મથી વધારે નફાકારક કોઈ ધંધો નથી ને ધર્મના નામે લોકોને બહુ સરળતાથી ધૂતી શકાય છે. આપણે ત્યાં સાવ લેભાગુઓ પણ ધર્મના નામે હાટડી ખોલીને…

View More રામ મંદિરમાં દાનની ચોરી, ધર્મના નામ પર અધર્મ

રામ મંદિર ચળવળના શિલ્પી, પૂર્વ સાંસદ રામ વિલાસ વેદાંતીનું નિધન

અયોધ્યાના ભૂતપૂર્વ સાંસદ ડો. રામ વિલાસ દાસ વેદાંતીનું અવસાન થયું છે. 75 વર્ષની વયે વેદાંતીએ મધ્યપ્રદેશના રેવામાં અંતિમ શ્વાસ લીધા. તેમના અનુગામી મધ્યપ્રદેશથી તેમના પાર્થિવ…

View More રામ મંદિર ચળવળના શિલ્પી, પૂર્વ સાંસદ રામ વિલાસ વેદાંતીનું નિધન