અંબાજીની અન્નસેવામાં અનંત અંબાણીનું રુ. 27.50 કરોડનું દાન

અંબાજી માતાજી મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં યોજનાના પ્રથમ જ દિવસે રૂૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર થયું હતું.…

View More અંબાજીની અન્નસેવામાં અનંત અંબાણીનું રુ. 27.50 કરોડનું દાન

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દર્શન કર્યા

બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ શ્રી સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દેશના ઉધોગપતિ મુકેશ અંબાણી અને અંનત અંબાણી દર્શન કરવા પહોચ્યાં હતા.મુકેશ અંબાણી અને તેના પુત્ર અંનત અંબાણીએ…

View More સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દર્શન કર્યા

અનંત અંબાણી સામાન્ય શ્રધ્ધાળુની માફક ગણપતિ વિસર્જન યાત્રામાં જોડાયા

મુંબઈના માનીતા દેવતા, ભગવાન ગણેશ પોતાના ભક્તો સાથે દસ દિવસ આનંદપૂર્વક વિતાવ્યા પછી, તેમના ઘરે પરત ફર્યા. આ સમયે તેમને વાજતગાજતે વિદાય આપનારી ભીડમાં અનંત…

View More અનંત અંબાણી સામાન્ય શ્રધ્ધાળુની માફક ગણપતિ વિસર્જન યાત્રામાં જોડાયા

અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન

  અંબાણી પરિવાર એ ભગવાન દ્વારકાધીશીજીની ધ્જાજીનુ પુજન વિધી કરી દ્વારકાધીશ ના પાદુકા પૂજન દર્શન કરી ધન્યતા અનુભવી સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના…

View More અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન

રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ કર્યા દ્વારકાધીશના દર્શન

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આજરોજ ગુરૂૂવારના સાંજે દ્વારકા જગત મંદિર ખાતે પહોચી આવ્યા હતા. જે ઓએ ભગવાન શ્રી દ્વારકાધીશના શયન…

View More રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ કર્યા દ્વારકાધીશના દર્શન

અનંત અંબાણીના કાંડે રૂા.22 કરોડની ઘડિયાળ, વિશ્ર્વમાં બન્યા છે માત્ર 3 પીસ

  રિચર્ડ મેલેનું દુર્લભ કલેક્શન વધારે છે જુનિયર અંબાણીની શોભા અંબાણી પરિવાર હંમેશા તેમના અનોખા કલેક્શન માટે ચર્ચામાં રહે છે, પછી તે જ્વેલરી હોય, કપડાં…

View More અનંત અંબાણીના કાંડે રૂા.22 કરોડની ઘડિયાળ, વિશ્ર્વમાં બન્યા છે માત્ર 3 પીસ