અંબાજીની ધરતીમાંથી નીકળતા સફેદ માર્બલને વૈશ્ર્વિક ઓળખ, GI ટેગ મળ્યો

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ…

View More અંબાજીની ધરતીમાંથી નીકળતા સફેદ માર્બલને વૈશ્ર્વિક ઓળખ, GI ટેગ મળ્યો

અંબાજી મંદિરમાં દિવાળી પર્વએ સવા કરોડ રોકડા, 400 ગ્રામ સોનું અને 50 લાખનું ગુપ્ત દાન

30 વ્યક્તિઓને નોટો ગણવાના મશીન સાથે બેસાડવા પડ્યા, કાઉન્ટર ઉપર 25 લાખની દાન ભેટ અર્પણ હાલમાં દિવાળી અને વિક્રમ સવંત 2082ના નવા વર્ષનો મીની વેકેશન…

View More અંબાજી મંદિરમાં દિવાળી પર્વએ સવા કરોડ રોકડા, 400 ગ્રામ સોનું અને 50 લાખનું ગુપ્ત દાન

મુન્ની બદનામ હુઇ; અંબાજીના સેવા કેમ્પોમાં અશ્ર્લીલ નૃત્યના જલ્સા

બે સેવા કેમ્પોમાં આસ્થા સાથે ખીલવાડની ઘટના, અશ્ર્લીલ નૃત્યના વીડિયો વાયરલ થતા ખળભળાટ, ભાવિકોમાં ફાટી નિકળેલો રોષ લાખો લોકોની આસ્થાના પ્રતિક સમાન અંબાજીના ભાદરવી પુનમના…

View More મુન્ની બદનામ હુઇ; અંબાજીના સેવા કેમ્પોમાં અશ્ર્લીલ નૃત્યના જલ્સા

અંબાજીના મહામેળામાં 40.41 લાખ માંઇભકતો ઉમટ્યા

વરસાદનું વિઘ્ન પણ આસ્થાને ડગાવી શકયું નહિં, અંતિમ દિવસે ગોઠણડૂબ પાણી ભરાતા મેળો અડધો દિવસ વહેલો પૂર્ણ કરાયો 4.69 લાખ લોકોએ પ્રસાદ આરોગ્યો, ભંડારામાં 2.71…

View More અંબાજીના મહામેળામાં 40.41 લાખ માંઇભકતો ઉમટ્યા

અંબાજી મેળામાં 5 દિવસમાં 30 લાખ ભાવિકોએ દર્શન કર્યા

546 ધ્વજારોહણ, રૂા.42,62,436નું દાન, સેવા કેમ્પો હજુ ધમધમતા આરાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મહામેળામાં ભાગ લેવા અંબાજી ધામ તરફ લાખો ભક્તોનો પ્રવાહ સતત આવી રહ્યો…

View More અંબાજી મેળામાં 5 દિવસમાં 30 લાખ ભાવિકોએ દર્શન કર્યા

અંબાજીમાં માંઇભકતોનું ઘોડાપુર, ત્રીજા દિવસે 7.70 લાખ ભાવિકો ઉમટ્યાં

ત્રણ દિવસમાં 15 લાખ શ્રદ્ધાળુઓએ શીશ ઝુંકાવ્યા, એક જ દિવસમાં 4.91 લાખ લોકોને મોહનથાળનું વિતરણ આકર્ષક રોશનીથી ઝળહળ્યું શક્તિપીઠ, રાત્રીના સમયે અદ્ભૂદ-દિવ્ય દૃશ્યોનો નજારો ઉત્તર…

View More અંબાજીમાં માંઇભકતોનું ઘોડાપુર, ત્રીજા દિવસે 7.70 લાખ ભાવિકો ઉમટ્યાં

અંબાજી મેળામાં બે દિવસમાં 7.25 લાખ માંઇભક્તો ઉમટ્યા

270 સંઘોએ ધ્વજારોહણ કર્યુ, 2,77,750 મોહનથાળના અને 3712 ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ બીજા દિવસે 25,99,323 રોકડ અને 4.860 ગ્રામ સોનાની ભેટ ધરતા ભાવિકો ઉત્તર ગુજરાતના…

View More અંબાજી મેળામાં બે દિવસમાં 7.25 લાખ માંઇભક્તો ઉમટ્યા

અંબાજીના મહામેળામાં પ્રથમ દિવસે જ 3.35 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

એક દિવસમાં 140થી વધુ ધ્વજા મંદિરના શિખરે ચઢાવાઇ, અંબાજી ધામમાં બોલ મારી અંબે, જય જય અંબેનો ગુંજતો નાદ બોલ મારી અંબે, જય જય અંબે… ના…

View More અંબાજીના મહામેળામાં પ્રથમ દિવસે જ 3.35 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

આસ્થા તમારી વ્યવસ્થા અમારી, અંબાજીના મહામેળાનો પ્રારંભ

પ્રથમ દિવસે જ લાખો શ્રદ્ધાળુઓ ઉમટયાં, 5000 જવાનોનો બંદોબસ્ત, ઉતારા ધમધમી ઉઠયા સાત દિવસમાં 30 લાખથી વધુ માંઇ ભકતો ઉમટી પડવાની ધારણા, દર્શન માટે વિશેષ…

View More આસ્થા તમારી વ્યવસ્થા અમારી, અંબાજીના મહામેળાનો પ્રારંભ

ભાદરવી પૂનમે અંબાજી મંદિરના દર્શન સાંજે પાંચ વાગ્યાથી બંધ

અંબાજીમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાયું છે. આ વખતે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરે દર્શન સમય, ધ્વજારોહણમાં ફેરફાર કરાયો છે.…

View More ભાદરવી પૂનમે અંબાજી મંદિરના દર્શન સાંજે પાંચ વાગ્યાથી બંધ