અમદાવાદ પ્લેન દુર્ઘટના પીડિતો વતી અમેરિકામાં કોર્ટ લડનાર વકીલ માઇક અમદાવાદમાં 12 જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ પ્લેન ક્રેશ થયું હતું. અમેરિકાના માઇકલ એન્ડ્રુએ ત્યાંની…
View More મૃત પાઇલોટ પર દોષનો ટોપલો ઢોળવો સરળ, તપાસમાં પારદર્શિતા માટે પૂરો ડેટા જાહેર કરવો જરૂરીAir India Plane Crash
એર ઇન્ડિયાના દુર્ઘટના પીડિતો માટે ટાટાનું 500 કરોડનું ટ્રસ્ટ
મૃતકને એક કરોડ, ઘવાયેલાઓને સારવાર, મેડિકલ કોલેજની હોસ્ટેલનું પુનનિર્માણ સહિતની કામગીરી થશે અમદાવાદમાં ગયા મહિને બનેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપે એક…
View More એર ઇન્ડિયાના દુર્ઘટના પીડિતો માટે ટાટાનું 500 કરોડનું ટ્રસ્ટમારી આવનારી જિંદગીમાં પણ તમે જ મારા માતા-પિતા બનજો
લંડન દીકરીને મળવા જતા વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા દંપતીની દીકરીનો હૈયુ હચમચાવતો પત્ર અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ અહ-171 અમદાવાદ એરપોર્ટથી ટેક ઑફ કર્યાંની…
View More મારી આવનારી જિંદગીમાં પણ તમે જ મારા માતા-પિતા બનજોસ્વ.વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય
ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા વરસતા વરસાદે રાજમાર્ગો પર નીકળેલી અંતિમયાત્રામાં રાજકોટના સંવેદનશીલ જનનાયકને લોકોની અશ્રુભીની…
View More સ્વ.વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાયદિવંગત વિજયભાઈ રૂપાણીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય
રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ ખાતે પ્લેન દૂર્ઘટનામાં નિધન થયા બાદ આજે તેમની અંતિમ યાત્રા નિકળી હોય મુખ્યમંત્રીના અંતિમ યાત્રામાં પોલીસ વિભાગ દ્વારા પ્રોટોકોલ…
View More દિવંગત વિજયભાઈ રૂપાણીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાયસ્વ.વિજયભાઇને પુષ્પાંજલિ અર્પવા અભૂતપૂર્વ મેદની ઉમટી
ગ્રીનલેન્ડ ચોકડીએ હજારો લોકો ઊમટ્યા; અમૂક કાર્યકરો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા, વિજયભાઈ અમર રહોના નારા લાગ્યા રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીનું વિમાન દુર્ઘટનામા અવસાન થતા…
View More સ્વ.વિજયભાઇને પુષ્પાંજલિ અર્પવા અભૂતપૂર્વ મેદની ઉમટીકચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયો
અમદવાદમાં ગુુરુવારે એર ઇન્ડિયાનું પ્લેશ ક્રેશ થતા તેમા 275થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનામા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે.…
View More કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયોકોમનમેનને સાર્વત્રિક શ્રધ્ધાંજલિ, શબ્દોની પુષ્પાંજલિ
સંસ્થાઓ, આગેવાનો, સંતો, નાગરીકજનો દ્વારા સંસ્મરણો વાગોળી, શૌકાંજલિ પાઠવી ગુજરાતનાં અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન ટેક ઓફ થયાનાં થોડા સમય પછી ક્રેશ થઈ જવાથી ક્રુ…
View More કોમનમેનને સાર્વત્રિક શ્રધ્ધાંજલિ, શબ્દોની પુષ્પાંજલિવિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવ
અમદાવાદમાં ગત ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન થતા તેમની સોસાયટીના રહિશો તથા પારિવારિક મિત્રો આઘાતમાં છે. પાડોશીઓએ જણાવ્યું હતું કે,…
View More વિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાત
સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધીમાં કેન્દ્ર અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ રાજકોટ આવ્યા હોય પોલીસે પણ તેમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો…
View More ચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાત