પાણી લીક થવાથી વિમાનમાં શોર્ટ સર્કિટ? અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવો દાવો

વિમાન દુર્ઘટનાના પીડિતોનો કેસ લડતા વકીલે ફલાઇટનો ડેટા રેકોર્ડ માંગ્યો, પાઇલટની ભૂલને પણ નકારી, શોર્ટ સર્કિટથી એન્જિન ફેઇલ થયાની થિયેરી અમદાવાદ વિમાન અકસ્માતને લઈને એક…

View More પાણી લીક થવાથી વિમાનમાં શોર્ટ સર્કિટ? અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવો દાવો

અમદાવાદ હવાઇ દુર્ઘટનાના મૃતકોના પરિવારો પર નાણાકીય ખુલાસા કરવા એર ઇન્ડિયાનું દબાણ

એર ઇન્ડિયાએ તેની મુસાફરોના વળતર પ્રક્રિયાઓને લગતા તાજેતરના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે, એક વિશિષ્ટ નિવેદન જારી કરીને દાવાઓને અપ્રમાણિત અને અચોક્કસ ગણાવીને ફગાવી દીધા…

View More અમદાવાદ હવાઇ દુર્ઘટનાના મૃતકોના પરિવારો પર નાણાકીય ખુલાસા કરવા એર ઇન્ડિયાનું દબાણ

સ્વ.વિજયભાઇ રૂપાણીની વિદાય પક્ષ માટે સૌથી મોટી ખોટ: ભાજપ

ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, મહામંત્રી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત-રાજસ્થાનના મુખ્યમંત્રીએ વિજયભાઇની કાર્યપધ્ધતી અને સંગઠન પ્રત્યેની જવાબદારીને યાદ કરી શ્રધ્ધાંજલિ પાઠવી અમદાવાદ વિમાન…

View More સ્વ.વિજયભાઇ રૂપાણીની વિદાય પક્ષ માટે સૌથી મોટી ખોટ: ભાજપ

ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું વિમાન ક્રેશમાં મોત કન્ફર્મ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

  12 જુનના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 279 લોકોના મોત થયા છે. અને તેમની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.…

View More ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું વિમાન ક્રેશમાં મોત કન્ફર્મ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના સ્થળ પર કાયમી સ્મારક બનાવવા રાજ્ય સરકારની વિચારણા

ક્ષતિગ્રસ્ત ઇમારતોનું પુન:નિર્માણ કરવામાં આવશે એક કરુણ પગલામાં, રાજ્ય સરકારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે કે જ્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ટેકઓફ પછી તરત જ…

View More વિમાન દુર્ઘટના સ્થળ પર કાયમી સ્મારક બનાવવા રાજ્ય સરકારની વિચારણા

વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા નરસીભાઈની અંતિમયાત્રા નીકળી

રાજકોટના રહેવાસીનો પાર્થિવ દેહ એક અઠવાડિયા બાદ ઘરે પહોંચ્યો, સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અમદાવાદમાં બનેલી દુખદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ વ્યક્તિઓ, પૂર્વ મુખ્યમંત્રી…

View More વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા નરસીભાઈની અંતિમયાત્રા નીકળી

ગાંધીનગરમાં સ્વ.વિજયભાઇ રૂપાણીને સીએમ-મંત્રીમંડળની શ્રધ્ધાંજલિ

12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીનું પણ નિધન થયું હતું. એના 70…

View More ગાંધીનગરમાં સ્વ.વિજયભાઇ રૂપાણીને સીએમ-મંત્રીમંડળની શ્રધ્ધાંજલિ

વિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળી

મોટી સંખ્યામાં ગ્રામજનો જ્ઞાતિજનો જોડાયા: અશ્રુઓનો દરિયો ઉભરાયો ગત તારીખ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન ટેકઓફ થયાના થોડી જ ક્ષણોમાં…

View More વિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળી

જનનાયક ‘વિજયભાઈ ’ની શ્રધ્ધાંજલિમાં જગ ઉમટ્યું, નભ રોયું

રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની ગઈકાલે રેસકોર્ષ સંકુલમાં રમેશ પારેખ રંગભવન ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં તમામ ક્ષેત્રના લોકોએ ઉપસ્થિત રહી સ્વ.વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલી…

View More જનનાયક ‘વિજયભાઈ ’ની શ્રધ્ધાંજલિમાં જગ ઉમટ્યું, નભ રોયું

બોઇંગ 787 કાફલાને ક્લિનચિટ પણ વિમાન સુરક્ષા મામલે DGCAની ટકોર

અમદાવાદમાં લંડન જતી ફ્લાઇટ AI 171ના ક્રેશ થયા બાદ, દેશની ઉડ્ડયન નિયમનકારી સંસ્થા DGCA (નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય) એ તાત્કાલિક કાર્યવાહી કરી અને એર ઈન્ડિયા અને…

View More બોઇંગ 787 કાફલાને ક્લિનચિટ પણ વિમાન સુરક્ષા મામલે DGCAની ટકોર