બેરોજગારીને કારણે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી વીરપુરના ગેસ્ટહાઉસમાં આધેડનો આપઘાત

  યાત્રાધામ વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેજસ કાંતિભાઈ સગર નામના યુવકે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને…

View More બેરોજગારીને કારણે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી વીરપુરના ગેસ્ટહાઉસમાં આધેડનો આપઘાત

વીરપુરમાં જલારામ મંદિર સામે સુરતના વેપારીને મળવા બોલાવી 5 લાખ પડાવી લીધા

સુરતના વેપારીને 10 લાખ રૂપિયા છુટાના બદલે રૂા. 11.50 લાખના બંડલ આપવાની લાલચે વીરપુર બોલાવી પાંચ ગઠિયાઓએ વિરપુર જલારામ મંદિર પાસે વેપારીને સાથે વાતચીત કરવા…

View More વીરપુરમાં જલારામ મંદિર સામે સુરતના વેપારીને મળવા બોલાવી 5 લાખ પડાવી લીધા

વીરપુર નજીક પેટ્રોલ પંપે પાણી પીવા ગયેલા યુવાન ઉપર હુમલો

હુમલાખોર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી વીરપુર નજીક પેટ્રોલપંપે પાણી પીવા ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે…

View More વીરપુર નજીક પેટ્રોલ પંપે પાણી પીવા ગયેલા યુવાન ઉપર હુમલો

છાત્રાઓને ભંગાર સાઇકલો આપી ઉઘરાવાયો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં માતુશ્રી મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 55 જેટલી વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવતી સાયકલો ફોલ્ટ વાળી અને…

View More છાત્રાઓને ભંગાર સાઇકલો આપી ઉઘરાવાયો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ

વીરપુરમાં જલારામ બાપાના પરિવારમાં પુત્રના જન્મ વધામણા, 101 દીકરીઓએ કર્યા સામૈયા

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય જલારામ બાપાના પરિવારમાં પુત્રધન ની પ્રાપ્તિ થતા પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ ભાવિકો સહીત સમગ્ર વિરપુર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો…

View More વીરપુરમાં જલારામ બાપાના પરિવારમાં પુત્રના જન્મ વધામણા, 101 દીકરીઓએ કર્યા સામૈયા