રાજકોટ એરપોર્ટને ‘વિજયભાઇ રૂપાણી’ નામકરણ આપવા માગણી

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઇ બોદરે વડાપ્રધાન, ગૃહપ્રધાન અને ઉડ્ડયન મંત્રીને કરેલી રજૂઆત રાજકોટના વિકાસમાં સ્વ. વિજયભાઇનું અમૂલ્ય યોગદાન, કાયમી સ્મૃતિ જાળવવા વ્યકત કરેલી લાગણી…

View More રાજકોટ એરપોર્ટને ‘વિજયભાઇ રૂપાણી’ નામકરણ આપવા માગણી

સોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન

સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણી ના અસ્થિ વિસર્જન પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા તાજેતરની અમદાવાદ વિમાન…

View More સોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન

વિજય રૂપાણીનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચ્યો, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી

  12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…

View More વિજય રૂપાણીનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચ્યો, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી

દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં વિજયભાઇ રૂપાણી પણ સવાર હતા

તેમની સ્થિતિ અંગે ચિંતાની લાગણી, નિવાસસ્થાને નેતાઓ અને કાર્યકરો એકઠા થયા અમદાવાદમા આજે દુર્ઘટનાગ્રસ્ત બનેલ એર ઇન્ડિયાની ફલાઇટમા રાજકોટનાં પુર્વ ધારાસભ્ય અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી…

View More દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં વિજયભાઇ રૂપાણી પણ સવાર હતા