બદ્રિનાથ-કેદારનાથ સહિત ઉત્તરાખંડના 47 તીર્થસ્થાનો પર મુસ્લિમો-ખ્રિસ્તીઓ સહિતના બિનહિન્દુઓને પ્રવેશબંધી ફરમાવવા તૈયારી ગઈકાલે હરિદ્વારના અલગ અલગ 10 જેટલા ઘાટ પર બિનહિન્દુને પ્રવેશની મનાઈ ફરમાવતાં બોર્ડ…
View More હરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિન્દુઓને પ્રવેશવાની મનાઈUttarakhand news
આ કોઈ હરવા-ફરવાના સ્થળ નથી, ગંગોત્રી ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ
ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પરથી એક એવો નિર્ણય સામે આવ્યો છે જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિએ રવિવારે સત્તાવાર રીતે જાહેરાત કરી…
View More આ કોઈ હરવા-ફરવાના સ્થળ નથી, ગંગોત્રી ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ કર્યો
ઉત્તરાખંડે સોમવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ની અનેક જોગવાઈઓમાં સુધારા માટે એક સુધારો વટહુકમ લાગુ કર્યો, જેમાં લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપમાં બળજબરી અને છેતરપિંડી સામે…
View More ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ કર્યોઉત્તરાખંડના ચમોલીમાં ટનલની અંદર બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, 70 ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ચમોલી જિલ્લામાં જોશીમઠમાં વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાઇટ પર ટનલમાં બે ટ્રેનો સામસામે ટકરાતા ભારે અફરાતફરી…
View More ઉત્તરાખંડના ચમોલીમાં ટનલની અંદર બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, 70 ઈજાગ્રસ્તઉત્તરાખંડમાં બસ ખીણમાં પડતાં સાત મુસાફરોના મોત, 12ને ઇજા
ઉત્તરાખંડના અલ્મોરા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં શિલાપાણી નજીક એક બસ કાબુ ગુમાવીને ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં સાત…
View More ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડતાં સાત મુસાફરોના મોત, 12ને ઇજાચાર ધામ યાત્રા મોંઘી થશે, ઉત્તરાખંડમાં નવા વર્ષથી ગ્રીન સેસ
ઉત્તરાખંડમાં નવા વર્ષથી ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે. જેમાં 1 જાન્યુઆરી 2026 થી બીજા રાજયોમાંથી આવતા વાહનો પર ગ્રીન સેસ લાગુ…
View More ચાર ધામ યાત્રા મોંઘી થશે, ઉત્તરાખંડમાં નવા વર્ષથી ગ્રીન સેસઉત્તરાખંડના રાજ્યપાલે ધર્માંતરણ કેસોમાં સજા વધારતું બિલ પરત કર્યું
ઉત્તરાખંડની ધામી સરકારે રાજ્યપાલને મંજૂરી માટે એક સુધારેલું બિલ મોકલ્યું હતું, જેમાં બળજબરીથી ધર્માંતરણ માટે સજાની જોગવાઈ ઉમેરવામાં આવી હતી, પરંતુ રાજ્યપાલે આ બિલ સરકારને…
View More ઉત્તરાખંડના રાજ્યપાલે ધર્માંતરણ કેસોમાં સજા વધારતું બિલ પરત કર્યુંહરિદ્વારમાં 2027માં અર્ધ કુંભ, 107 દિવસ ચાલશે
ચાર શાહી સ્નાન સહિત કુલ 10 સ્નાનની તારીખો જાહેર: જાન્યુઆરીથી માર્ચ સુધીનો કાર્યક્રમ: પહેલું પવિત્ર સ્નાન 14 જાન્યુઆરીએ ઉત્તરાખંડના હરિદ્વારમાં 2027 નો કુંભ મેળો ભવ્ય…
View More હરિદ્વારમાં 2027માં અર્ધ કુંભ, 107 દિવસ ચાલશેઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્વાર અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 5 ગુજરાતીના મોત
ઉત્તરાખંડના ટિહરીમાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટિહરીના નરેન્દ્ર નગર વિસ્તારમાં કુંજપુરી-હિંદોળાખાલ નજીક એક પેસેન્જર બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાંચ…
View More ઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્વાર અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 5 ગુજરાતીના મોતઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટયું: બે ગામોમાં ભારે વિનાશ, 12 લોકો લાપતા, 200 માણસોનો બચાવ
બુધવારે મોડી રાત્રે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી બે ગામડા કુંત્રી અને ધૂર્મામાં ભારે વિનાશ સર્જાયો હતો. આ ઘટનામાં બાર લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમાંથી…
View More ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટયું: બે ગામોમાં ભારે વિનાશ, 12 લોકો લાપતા, 200 માણસોનો બચાવ