ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ એન . વી. ઉપાધ્યાય દ્વારા સખ્ત…
View More સોમનાથ જિલ્લામાં પાસા ધારા હેઠળ એકી સાથે પાંચ આરોપીએ જેલ હવાલેSomnath
નાતાલના મીની વેકેશનમાં સોમનાથમાં ભાવિકો ઉમટયા
હોટલ, ગેસ્ટહાઉસો હાઉસફૂલ, રસ્તાઓ પર પણ ટ્રાફિક જોવા મળ્યો નાતાલ અને 31 ડિસેમ્બરના મીની વેકેશન દરમ્યાન દેશના પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના ભાવિકોનો…
View More નાતાલના મીની વેકેશનમાં સોમનાથમાં ભાવિકો ઉમટયાસોમનાથ જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાનો સપાટો, 176 કર્મચારીઓની સામૂહિક બદલી
પોલીસ તંત્રને સુદ્રઢ, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા કડક કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજા દ્વારા નોંધપાત્ર અને કડક કાર્યવાહી…
View More સોમનાથ જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાનો સપાટો, 176 કર્મચારીઓની સામૂહિક બદલીસોમનાથ મંદિર ખાતે મોકડ્રીલનું આયોજન કરતી પોલીસ
ધારદાર હથિયાર, મોબાઇલ, ચાવી સાથે પ્રવેશ કરનાર શખ્સની યોજનાને નિષ્ફળ બનાવી ગીર સોમનાથ જીલ્લામાં આવેલ અત્યંત સંવેદનશીલ અને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ સુપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ…
View More સોમનાથ મંદિર ખાતે મોકડ્રીલનું આયોજન કરતી પોલીસકેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઘેલા સોમનાથથી સોમનાથ સુધી 229 કિ.મી.ની કરશે પદયાત્રા
સામાજિક સમરસતા, સાંપ્રદાયિક સમભાવ, નાગરિકોની સુખાકારી, દેશના સર્વાંગી વિકાસ તથા જનકલ્યાણની ભાવના સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 20મી ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી ઘેલા સોમનાથથી સોમનાથ…
View More કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઘેલા સોમનાથથી સોમનાથ સુધી 229 કિ.મી.ની કરશે પદયાત્રાજામનગરથી સોમનાથ મહાદેવના દર્શને આવેલી પરિણીતા પ્રેમી સાથે ઉડી ગયા બાદ 15 વર્ષે મળી
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ કઈઇના પો.ઇન્સ.એસ.વી.રાજપુત તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ.નરેન્દ્રભાઇ…
View More જામનગરથી સોમનાથ મહાદેવના દર્શને આવેલી પરિણીતા પ્રેમી સાથે ઉડી ગયા બાદ 15 વર્ષે મળીસોમનાથ જિલ્લામાં 120 માઇક્રોન કરતા ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ
જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટીકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ…
View More સોમનાથ જિલ્લામાં 120 માઇક્રોન કરતા ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધસોમનાથ મંદિર પાસે ખાલી કરાવાયેલ 120 દુકાનોનું શોપિંગ સેન્ટર પાડવાનું શરૂ
સોમનાથ મંદિર પાસે યાત્રિકો ની સુવિધા અને સ્થાનિક રોજગારીના ભાગરૂૂપે અંદાજે 20 વર્ષ ઉપરાંત બનેલ શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સ મંદિરનો વિકાસ કરવા હટાવવું જરૂૂરી હોય તે…
View More સોમનાથ મંદિર પાસે ખાલી કરાવાયેલ 120 દુકાનોનું શોપિંગ સેન્ટર પાડવાનું શરૂસોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો નેશનલ હાઇવે બિસમાર હાલતમાં
સોમનાથ બાયપાસ થી કાજલી ગામ સુધી નો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે કાજલી માર્કેટીંગ યાર્ડ ની બાજુમાં હિરણ નદી ઉપર આવેલ પુલ ઉપર મોટા…
View More સોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો નેશનલ હાઇવે બિસમાર હાલતમાંસોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગમાં અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી અતિરુદ્ર મહાયજ્ઞનો શુભારંભ થયો છે. મંદિરની યજ્ઞશાળામાં આયોજિત આ અતિરુદ્ર મહાયજ્ઞ શિવ આરાધનાનું સૌથી મોટું અનુષ્ઠાન કહેવામાં આવે…
View More સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગમાં અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ