ખેડૂતોના પંજાબ બંધને સજ્જડ પ્રતિસાદ, જનજીવન ખોરવાયું

વિવિધ માગણીઓ સબબ લાંબા સમયથી આંદોલન ચલાવતા ખેડૂતો દ્વારા આપવામાં આવેલ પંજાબ બંધના એલાનને સજજડ પ્રતિસાદ સાંપડયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતોએ ઠેર-ઠેર રસ્તાઓ બ્લોક કરી…

View More ખેડૂતોના પંજાબ બંધને સજ્જડ પ્રતિસાદ, જનજીવન ખોરવાયું

200 રસ્તાઓ જામ, 163 ટ્રેન રદ…ખેડૂત આંદોલનની અસર પંજાબમાં દેખાઈ

  ઘણા ખેડૂત સંગઠનોએ 30 ડિસેમ્બર એટલે કે સોમવારે પંજાબ બંધનું આહ્વાન કર્યું છે. ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સમર્થનમાં આ…

View More 200 રસ્તાઓ જામ, 163 ટ્રેન રદ…ખેડૂત આંદોલનની અસર પંજાબમાં દેખાઈ

પંજાબના ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી, આઠના મોત, અનેકને ઈજા

    પંજાબના ભટિંડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસને નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. ઘટના…

View More પંજાબના ભટિંડામાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી, આઠના મોત, અનેકને ઈજા

ખેડૂતોના રેલ રોકો આંદોલનથી પંજાબમાં રેલ વ્યવહાર ખોરવાયો

પાકના લઘુતમ ટેકાના ભાવની માંગણી સાથે લાંબા સમયથી ખેડૂત આંદોલન ચલાવી રહયા છે તેમા રેલ રોકોના એલાન બાદ પંજાબમાં મોટાપાયે રેલ વ્યવહારને અસર જોવા મળીહતી.…

View More ખેડૂતોના રેલ રોકો આંદોલનથી પંજાબમાં રેલ વ્યવહાર ખોરવાયો

વધુ એક બાબાએે દુષ્કર્મ આચરી શિષ્યાને ઝેર આપ્યું

બાર વર્ષ જૂના કેસમાં છેક હવે એફઆઇઆર નોંધાઇ પંજાબના શીખ ઉપદેશક રણજિત સિંહ ઢંડેરિયાલે વિરુદ્ધ 2012માં 22 વર્ષની છોકરી પર બળાત્કાર અને હત્યાના કેસમાં એફઆઇઆર…

View More વધુ એક બાબાએે દુષ્કર્મ આચરી શિષ્યાને ઝેર આપ્યું

‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી

હિન્દુ સમાજની એકતા માટે 9 દિવસની પદયાત્રા કાઢનાર બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંજાબના શીખ કટ્ટરવાદી નેતા બરજિંદર પરવાનાએ…

View More ‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી