મનપાની રિકવરી ઝુંબેશ યથાવત, બાકીદારોની વધુ 7 મિલકત સીલ

રહેણાંકના 3 નળ જોડાણ કટ, રૂા. 19.71 લાખની વસુલાત મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષ પૂરુ થવાને હવે ઓછો સમય હોય મિલ્કતવેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ…

View More મનપાની રિકવરી ઝુંબેશ યથાવત, બાકીદારોની વધુ 7 મિલકત સીલ

મોચી બજાર, ક્રિસ્ટલ મોલની 2 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસ

મનપા દ્વારા આજે શાસ્ત્રીનગર મેઈન રોડ પર આવેલ 1-યુનીટની નોટીસ સામે રિકવરી રૂૂ.1.00 લાખ, સદર બજાર મેઈન રોડ પર આવેલ 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.54,800,…

View More મોચી બજાર, ક્રિસ્ટલ મોલની 2 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસ

મનપાએ વધુ 10 બાકીદારોની મિલકતને તાળાં માર્યા

એક આસામીને જપ્તીની નોટિસ, 2 નળકનેકશન કટ: રૂા.14.71 લાખની રીકવરી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે વધુ 10 મિલકતોને શીલ મારવામાં આવ્યુ હતુ અને…

View More મનપાએ વધુ 10 બાકીદારોની મિલકતને તાળાં માર્યા

એસટી બસપોર્ટની 7 સહિત 29 મિલકત સીલ

રહેણાંકના 4 નળજોડાણ કટ, 11ને જપ્તીની નોટિસ, રૂા. 41.78 લાખની વસૂલાત મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ આજે સવારથી રિકવરી ઝુંબેશ શરૂ કરી બપોર સુધીમાં એસટીબસપોર્ટની…

View More એસટી બસપોર્ટની 7 સહિત 29 મિલકત સીલ

દેશમાં વકફ બોર્ડનો 994 મિલકતો પર ગેરકાયદે કબજો

કેન્દ્ર સરકારે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વક્ફ દ્વારા કુલ 994 મિલકતો પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું હોવાનું નોંધાયું છે, જેમાંથી એકલા…

View More દેશમાં વકફ બોર્ડનો 994 મિલકતો પર ગેરકાયદે કબજો

વેરો નહિ ભરનારા 15 આસામીઓની મિલકત સીલ કરાઈ

જામનગર મહાનગર પાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા તા.31/03/2024 સુધીનો મિલ્કત વેરો નહી ભરનાર મિલ્કત ધારકોને નિયમોનુસાર વોરંટ તથા અનુસૂચીની બજવણી કરવા છતાં પણ મિલ્કત વેરા…

View More વેરો નહિ ભરનારા 15 આસામીઓની મિલકત સીલ કરાઈ

તુર્કીમાં ચણા મમરાની જેમ પ્રોપર્ટી ખરીદતા ભારતીયો

મુસ્લિમ રાષ્ટ્ર ગ્રીસમાં સૌથી વધુ પ્રોપર્ટીની ખરીદી: યુએઇનું પણ આકર્ષણ ભારતમાં પ્રોપર્ટીના દર આસમાને છે. ખાસ કરીને જો તમે દેશના ટોપ 5 શહેરોમાં ઘર ખરીદવાનું…

View More તુર્કીમાં ચણા મમરાની જેમ પ્રોપર્ટી ખરીદતા ભારતીયો