મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાણાકીય વર્ષનો અંતિમ માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે માનગરપાલિકાના અધિકારી દ્વારા…
View More મોરબીમાં વેરો ન ભરનાર 19 આસામીઓની મિલકત સીલproperties
પુરાતત્ત્વ વિભાગની મિલકતો જપ્ત, ભારે ખળભળાટ
ધોળાવીરામાં 125 એકર જમીન સંપાદન બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં અખાડા કરતા કોર્ટની લાલઆંખ કચ્છના ઐતિહાસિક સ્થળ ધોળાવીરા ખાતે આર્કિયોલોજિસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ 125 એકર…
View More પુરાતત્ત્વ વિભાગની મિલકતો જપ્ત, ભારે ખળભળાટમોરબીમાં બાકીદારોની વધુ 37 મિલકતો સિલ કરાઇ
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય તેવી મિલકત આસામીઓને વર્ષ 2025-26 નું વિવિધ પ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલાત કામગીરી…
View More મોરબીમાં બાકીદારોની વધુ 37 મિલકતો સિલ કરાઇગુજરાતના 998 સહિત દેશભરમાં 24,696 મિલકતો પરના વકફ બોર્ડના દાવા નકારાયા
કેન્દ્ર સરકાર દ્વારા વકફ મિલકતોના સંરક્ષણ અને તેમના જાહેર ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે રજૂ કરાયેલ વકફ સુધારા કાયદાના પરિણામો મળવા લાગ્યા છે. વકફ મિલકતોના ડિજિટાઇઝેશન…
View More ગુજરાતના 998 સહિત દેશભરમાં 24,696 મિલકતો પરના વકફ બોર્ડના દાવા નકારાયાપંચાયત હસ્તકની પડતર મિલકતોની રોકડી કરાશે
PPP ધોરણે ઉપયોગ કરવા રાજ્ય સરકારની તૈયારી, તમામ TDO-DDO પાસેથી વિગતો મંગાવાઇ રાજ્યની જિલ્લા તથા તાલુકા પંચાયતોને આર્થિક રીતે વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે…
View More પંચાયત હસ્તકની પડતર મિલકતોની રોકડી કરાશેહવે તમામ મિલકતો માટે પેઢીનામું નીકળશે
સોગંદનામાના બદલે સ્વઘોષણા પત્રના આધારે પેઢીનામું કાઢી આપવાની જવાબદારી તલાટીઓને સોંપાઇ રાજયના મહેસુલ વિભાગે પેઢીનામાના પરિપત્રમાં સુધારો કરી ખેતીની જમીન તથા બિનખેતીના ખુલ્લા પ્લોટ સિવાયની…
View More હવે તમામ મિલકતો માટે પેઢીનામું નીકળશેરાજકોટ જિલ્લામાં ધણી-ધોરી વગરની 90થી 95 મિલકતો
રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 90 થી 95 જેટલી બિનવારસી (ખાલી પડેલી) સંપત્તિઓ ખાલી પડી હોવાનો રિપોર્ટ જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ…
View More રાજકોટ જિલ્લામાં ધણી-ધોરી વગરની 90થી 95 મિલકતોખુલ્લા પ્લોટોના દસ્તાવેજ બાદ સ્થળ ચકાસણી કરવી ફરજિયાત; નવો પરિપત્ર
બાંધકામ વાળી મિલકતો ખુલ્લા પ્લોટ તરીકે દર્શાવી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધાચા ઓપન પ્લોટ દસ્તાવેજોમાં મોટાપાયે ખોટી વિગતો દર્શાવવામાં આવતી…
View More ખુલ્લા પ્લોટોના દસ્તાવેજ બાદ સ્થળ ચકાસણી કરવી ફરજિયાત; નવો પરિપત્રમનપાની રિકવરી ઝુંબેશ યથાવત, બાકીદારોની વધુ 7 મિલકત સીલ
રહેણાંકના 3 નળ જોડાણ કટ, રૂા. 19.71 લાખની વસુલાત મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષ પૂરુ થવાને હવે ઓછો સમય હોય મિલ્કતવેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ…
View More મનપાની રિકવરી ઝુંબેશ યથાવત, બાકીદારોની વધુ 7 મિલકત સીલમોચી બજાર, ક્રિસ્ટલ મોલની 2 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસ
મનપા દ્વારા આજે શાસ્ત્રીનગર મેઈન રોડ પર આવેલ 1-યુનીટની નોટીસ સામે રિકવરી રૂૂ.1.00 લાખ, સદર બજાર મેઈન રોડ પર આવેલ 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.54,800,…
View More મોચી બજાર, ક્રિસ્ટલ મોલની 2 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસ