કુંભમેળાના પવિત્ર ડૂબકીના તમામ રેકોર્ડને તોડતી વસંત પંચમી: 3.56 કરોડે કર્યું મહાસ્નાન

વસંત પંચમીના પાવન પર્વ પર ગઇકાલે પ્રયાગરાજ સંગમ કિનારે અદ્ભૂત નજારો જોવા મળ્યો. આ પાવન પર્વ પર સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.…

View More કુંભમેળાના પવિત્ર ડૂબકીના તમામ રેકોર્ડને તોડતી વસંત પંચમી: 3.56 કરોડે કર્યું મહાસ્નાન

પ્રયાગરાજમાં 10 વિઘા જમીનના વિવાદમાં પુત્રએ પિતા-બહેન-ભત્રીજીને મારી કૂવામાં ફેંકી દીધા

મૌઇમા પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ, આરોપી મુકેશ પટેલની ધરપકડ મૌઇમા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લોકાપુર બિસાણી ગામમાં મિલકતના વિવાદમાં પિતા, બહેન અને ભત્રીજીની હત્યા કરવાના…

View More પ્રયાગરાજમાં 10 વિઘા જમીનના વિવાદમાં પુત્રએ પિતા-બહેન-ભત્રીજીને મારી કૂવામાં ફેંકી દીધા

રાજસ્થાનમાં બસ ખાઇમાં પડતાં 5નાં મોત, 20 ઘવાયા

રાજસ્થાનના જાલોર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 325 પર એક સ્લીપર બસ ખાડામાં ખાબકતા પાંચ લોકોના મોત થયા અને આશરે 20 ઘાયલ થયા, જેમાંથી પાંચની હાલત ગંભીર…

View More રાજસ્થાનમાં બસ ખાઇમાં પડતાં 5નાં મોત, 20 ઘવાયા

પ્રયાગરાજમાં આઇએએસના ઘરે યુવક-યુવતીઓ ઝડપાયા: સેક્સ રેકેટ ઝડપાતાં ખળભળાટ

પ્રયાગરાજમાં એક આઇએએસ અધિકારીના ઘરમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. રવિવારે પોલીસ દરોડા દરમિયાન ચાર છોકરીઓ અને પાંચ છોકરાઓ આપત્તિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. પોલીસે તે…

View More પ્રયાગરાજમાં આઇએએસના ઘરે યુવક-યુવતીઓ ઝડપાયા: સેક્સ રેકેટ ઝડપાતાં ખળભળાટ

પ્રયાગરાજમાં આજથી માઘ મેળો શરૂ, હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યા

    પ્રયાગરાજના સંગમ શહેરમાં આજથી માઘ મેળો 2026 શરૂ થઈ ગયો છે. પ્રથમ સ્નાનથી શરૂ થયેલો આ મેળો 15 ફેબ્રુઆરી, મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે.…

View More પ્રયાગરાજમાં આજથી માઘ મેળો શરૂ, હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યા

ઝાડ પર લટકતી આંખો કાઢી નખાયેલી બીએની વિદ્યાર્થિનીની લાશ મળી

  પ્રયાગરાજમાં 21 વર્ષના બીએના વિદ્યાર્થીનીની હત્યા કરવામાં આવી હતી. મંગળવારે તેનો મૃતદેહ તેના ઘરથી 8 કિમી દૂર 15 ફૂટની ઊંચાઈએ ઝાડ પર લટકતો મળી…

View More ઝાડ પર લટકતી આંખો કાઢી નખાયેલી બીએની વિદ્યાર્થિનીની લાશ મળી

પ્રયાગરાજ સ્ટેશને ભીડ બેકાબૂ, કેટલાક બેભાન: કાનપુર, ગયા, ચંદૌલીમાં મહાકુંભમાં જવા ધસારો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં હજુ પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં માર્યા 18 લોકોમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ હતા, જ્યારે…

View More પ્રયાગરાજ સ્ટેશને ભીડ બેકાબૂ, કેટલાક બેભાન: કાનપુર, ગયા, ચંદૌલીમાં મહાકુંભમાં જવા ધસારો

મહાકુંભમાં જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ટક્કર થતાં છત્તીસગઢના 10 લોકોના મોત

  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રયાગરાજમાં એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતા જ્યારે…

View More મહાકુંભમાં જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ટક્કર થતાં છત્તીસગઢના 10 લોકોના મોત

પ્રયાગરાજમાં મમતા કુલકર્ણીના વિરોધી કિન્નર જગદ્ગુરુ હિમાંગી પર ખૂની હુમલો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો વિરોધ કરનાર કિન્નર જગદગુરુ હિમાંગી સાખી પર જીવલેણ હુમલો થયો છે, જેમાં…

View More પ્રયાગરાજમાં મમતા કુલકર્ણીના વિરોધી કિન્નર જગદ્ગુરુ હિમાંગી પર ખૂની હુમલો

મહાકુંભમાં ફરી ટ્રાફિક જામ, પ્રયાગરાજ સ્ટેશન બંધ કરાયું

પ્રયાગરાજની આસપાસ 35 કિ.મી. સુધી વાહનોનો જામ લાગતા લાખો યાત્રાળુઓ ફસાયા, એમ.પી.માં પણ 200 કિ.મી.નો ટ્રાફિક જામ પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં રવિવારેફરી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ…

View More મહાકુંભમાં ફરી ટ્રાફિક જામ, પ્રયાગરાજ સ્ટેશન બંધ કરાયું