આજે લોકસભામાં બંધારણ પર ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ વતી આ ચર્ચામાં ભાગ લઈને પ્રિયંકા ગાંધીએ સંસદમાં પોતાનું પહેલું ભાષણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું,…
View More ‘તમે શું કર્યું એ શા માટે કહેતાં નથી?…’ સંસદમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા જોરદાર પ્રહારોpolitical news
‘વન નેશન, વન ઇલેક્શન’ ભાજપનો એજન્ડા: ત્રણ વિપક્ષી મુખ્યપ્રધાનો વિરોધમાં મેદાને પડ્યા
કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે ગુરુવારે કેબિનેટ બેઠકમાં એક દેશ, એક ચૂંટણી બિલને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે બિલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અમુક…
View More ‘વન નેશન, વન ઇલેક્શન’ ભાજપનો એજન્ડા: ત્રણ વિપક્ષી મુખ્યપ્રધાનો વિરોધમાં મેદાને પડ્યાસુરતમાં બે શહેર પ્રમુખ, ભાજપ કરશે નવો પ્રયોગ
મૂળ સુરતી, કાઠિયાવાડી અને પરપ્રાંતિયોનું બેલેન્સ જાળવવા નવી ફોર્મ્યુલા અપનાવવા વિચારણા ભાજપની રાજકીય લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપ વધુ એક નવો રાજકીય પ્રયોગ કરવા જઈ રહેલ…
View More સુરતમાં બે શહેર પ્રમુખ, ભાજપ કરશે નવો પ્રયોગધનખડ પર અવિશ્ર્વાસ: ભાજપનું વિપક્ષો સામે હલ્લાબોલ
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિરોધપક્ષોએ અવિશ્ર્વાસની દરખાસ્ત ગૃહના સેક્રેટરી- જનરલને સોંપ્યા પછી મામલો ગરમાયો છે. સંસદીય બાબતોમાં પ્રધાન કિરણ રિજિજ્જુ આ મામલે…
View More ધનખડ પર અવિશ્ર્વાસ: ભાજપનું વિપક્ષો સામે હલ્લાબોલપાલિકા-પંચાયતોની ચૂંટણી માટે પ્રધાનોને જવાબદારી સોંપાઇ
દરેક પ્રધાનોને વિસ્તારોમાં વહીવટી પાંખ સાથે સંકલન કરી બાકી કામે પૂરા કરવા સૂચના 17 ફેબ્રુઆરી બાદ બજેટ સત્ર પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આટોપી લેવા તૈયારી…
View More પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે પ્રધાનોને જવાબદારી સોંપાઇરાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ, લગાવ્યો આ ગંભીર આરોપ
ઈન્ડિયા એલાયન્સ રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. વિપક્ષી ગઠબંધને ધનખર પર પક્ષપાતી કામગીરીનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય…
View More રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ, લગાવ્યો આ ગંભીર આરોપભાજપના કયા નેતાના બાળકોને વિદેશમાંથી શિષ્યવૃત્તિ મળી? કોંગ્રેસનો વળતો પ્રહાર
ભાજપે આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધીની આગેવાની હેઠળના ફાઉન્ડેશન જ્યોર્જ સોરોસ પાસેથી ભંડોળ મેળવે છે, જે કાશ્મીરને અલગ કરવા માંગે છે. આ મુદ્દે બેકફૂટ પર…
View More ભાજપના કયા નેતાના બાળકોને વિદેશમાંથી શિષ્યવૃત્તિ મળી? કોંગ્રેસનો વળતો પ્રહારભાજપના વોશિંગ મશીનમાં ધોવાઇ અજિત પવાર બેદાગ બહાર આવ્યા: આવું કયાં સુધી ચાલશે?
ભાજપ ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાતો કરે છે પણ ખરેખર ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવામાં ભાજપને રસ છે ખરો? કે પછી ભાજપ ભ્રષ્ટાચારના મુદ્દાનો ઉપયોગ માત્ર પોતાના રાજકીય હરીફોને…
View More ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઇ અજિત પવાર બેદાગ બહાર આવ્યા: આવું કયાં સુધી ચાલશે?કયાં સુધી મંદિર-મસ્જિદ ચાલશે? ઇમામ બુખારીની વડાપ્રધાન મોદીને ભાવુક અપીલ
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારી ચાલી રહેલા સાંપ્રદાયિક તણાવને લઈને શુક્રવારની નમાજ દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના…
View More કયાં સુધી મંદિર-મસ્જિદ ચાલશે? ઇમામ બુખારીની વડાપ્રધાન મોદીને ભાવુક અપીલI.N.D.I.A. ગઠબંધનનું નેતૃત્વ કરવા મમતા બેનરજી તૈયાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરની હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનના ખરાબ પ્રદર્શન પર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, પજો તક આપવામાં…
View More I.N.D.I.A. ગઠબંધનનું નેતૃત્વ કરવા મમતા બેનરજી તૈયાર