અજિત પવારની વિમાની દુર્ઘટના ખરેખર હત્યાનું કાવતરું જ હતું

બારામતી ઍરપોર્ટ પાસે 28 જાન્યુઆરીએ થયેલા પ્લેન-ક્રેશમાં અજિત પવાર ઉપરાંત અન્ય 4 જણનાં મોત થયાં હતાં એ કેસમાં એ અકસ્માત નહીં પણ તેમની હત્યા કરવાનું…

View More અજિત પવારની વિમાની દુર્ઘટના ખરેખર હત્યાનું કાવતરું જ હતું

બારામતીમાં શોક છવાઈ ગયો ‘દાદા’ પંચ મહાભૂતમાં વિલીન

બારામતીમાં શોક છવાઈ ગયો, અજિત પવારના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર; અમિત શાહ, નવીન અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા (29 જાન્યુઆરી) ગુરુવારે પુણે જિલ્લાના બારામતીમાં…

View More બારામતીમાં શોક છવાઈ ગયો ‘દાદા’ પંચ મહાભૂતમાં વિલીન

લાખોની અશ્રુભીની મેદની વચ્ચે અજિત ‘દાદા’નું મહાપ્રયાણ

વિદ્યા પ્રતિષ્ઠાનના વિશાળ મેદાનમાં હૈયે હયું દળાય એવી ભીડ સવારે અંતિમ દર્શન બાદ બપોરે પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર દેશના અનેક નેતાઓ અને સિને સેલેબ્રિટી દ્વારા…

View More લાખોની અશ્રુભીની મેદની વચ્ચે અજિત ‘દાદા’નું મહાપ્રયાણ

આજે રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર કરાશે, ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચશે

  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનથી સમગ્ર મહારાષ્ટ્ર અને દેશમાં શોકની લહેર જોવા મળી છે. આકસ્મિક નિધન થયા બાદ આજે અજિત પવારના અંતિમ સંસ્કાર…

View More આજે રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર કરાશે, ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચશે

અજિત પવારને લઇ જતા વિમાનમાં કોઇપણ પ્રકારની ખામી ન હતી: કંપનીએ હાથ ખંખેર્યા

બન્ને પાઈલટ અનુભવી હતા, ઓછી વિઝિબિલિટી હોવાની શંકા કરતી VSR કંપની મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર હવે નથી રહ્યા. બુધવારે સવારે બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં…

View More અજિત પવારને લઇ જતા વિમાનમાં કોઇપણ પ્રકારની ખામી ન હતી: કંપનીએ હાથ ખંખેર્યા

અજિત પવારની રૂા.124 કરોડની નેટવર્થ આલીશાન બંગલા, લકઝરી કારનો કાફલો

અજિત પવાર માત્ર રાજકીય રીતે શક્તિશાળી નહોતા, પરંતુ તેઓ મહારાષ્ટ્રના સૌથી ધનિક રાજનેતાઓ પૈકીના એક ગણાતા હતા. અજિત પવારના છેલ્લા એફિડેવિટ (સોગંદનામા) મુજબ, તેમની અને…

View More અજિત પવારની રૂા.124 કરોડની નેટવર્થ આલીશાન બંગલા, લકઝરી કારનો કાફલો

સરકાર ગમે તેની હોય પણ સત્તાના કેન્દ્રમાં કાયમ અજિત પવાર જ રહેતા

શરદ પવારની આંગળી પકડી સહકારી ક્ષેત્રમાં આવેલા અજિત દાદા ખુલ્લી બગાવત કરી નાયબ મુખ્યમંત્રીની ખુરશીમાં ગોઠવાઈ ગયા; સરકાર બદલી તો સામે પાટલીએ જઈ ત્યાં પણ…

View More સરકાર ગમે તેની હોય પણ સત્તાના કેન્દ્રમાં કાયમ અજિત પવાર જ રહેતા

અજિત પવારને અનુપમ ખેર, અજય દેવગન, રિતેશ દેશમુખ, સ્મૃતિ ઈરાનીની શ્રધ્ધાંજલિ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરી, બુધવારે સવારે બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે, અને બોલીવુડે શોક…

View More અજિત પવારને અનુપમ ખેર, અજય દેવગન, રિતેશ દેશમુખ, સ્મૃતિ ઈરાનીની શ્રધ્ધાંજલિ

તું મને ઓળખતી નથી, તારામાં આટલી હિંમત: મહિલા IPS અધિકારીને ધમકાવતી પવારની ક્લિપ વાયરલ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે ફોન પર ઊગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અજિત પવારે કહ્યું, હું નાયબ મુખ્યમંત્રી છું,…

View More તું મને ઓળખતી નથી, તારામાં આટલી હિંમત: મહિલા IPS અધિકારીને ધમકાવતી પવારની ક્લિપ વાયરલ

અજિત પવારની દાદાગીરીની શાહને ફરિયાદ કરતાં ભાજપના ધારાસભ્યો

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન, કેટલાક ભાજપના ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોએ કહ્યું…

View More અજિત પવારની દાદાગીરીની શાહને ફરિયાદ કરતાં ભાજપના ધારાસભ્યો