વિમાન દુર્ઘટનામાં દિવંગતોની આત્માની શાંતિ માટે શ્રી સોમનાથ મંદિરે શાંતિપાઠ અને પૂજા

અમદાવાદમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શાંતિપાઠ અને પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા. શ્રી…

View More વિમાન દુર્ઘટનામાં દિવંગતોની આત્માની શાંતિ માટે શ્રી સોમનાથ મંદિરે શાંતિપાઠ અને પૂજા

ધુમાડાના કારણે દેખાવાનું બંધ થઇ ગયું, અમને લાગ્યું કે એરસ્ટ્રાઇક થઇ છે..

વિમાન દુર્ઘટનાને નજરે નીહાળનાર ધોરાજીનો મેડિકલ સ્ટુડન્ટ હજુ આઘાતમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પીડિત પરીવારો હાલ શોકમય છે. દેશના ઈતિહાસની ભયાવહ ઘટના અમદાવાદ પ્લેન…

View More ધુમાડાના કારણે દેખાવાનું બંધ થઇ ગયું, અમને લાગ્યું કે એરસ્ટ્રાઇક થઇ છે..

રાખી રાજકોટને ઋણી, સ્વર્ગે સીધાવ્યા રૂપાણી

રાજકોટમાં રાજકીય સન્માન સાથે લોકપ્રિય નેતાને અશ્રુભીની વિદાય, અંતિમ યાત્રામાં ગુજરાતભરમાંથી આગેવાનો-કાર્યકરો ઉમટી પડ્યા નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે ભારે ધસારો, વૈંકુઠ રથ ઉપર ઠેર-ઠેર…

View More રાખી રાજકોટને ઋણી, સ્વર્ગે સીધાવ્યા રૂપાણી

વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પવા એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું લોંન્ચિગ મોકૂફ

અમદાવાદમાં તાજેતરમા થયેલી કરુણ વિમાન દુર્ઘટના, જેમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેના શોકમાં અને મૃતકો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે ઇંગ્લેન્ડ અને…

View More વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પવા એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું લોંન્ચિગ મોકૂફ

અમદાવાદ પ્લેન દુર્ઘટના: 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, 92ના DNA સેમ્પલ મેચ થયા

    12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં 278 લોકોના મોત થયા છે. મૃતકોમાં વિમાનમાં સવાર 241 મુસાફરો…

View More અમદાવાદ પ્લેન દુર્ઘટના: 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, 92ના DNA સેમ્પલ મેચ થયા

આજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ આ ભયંકર…

View More આજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલી નર્સ પર જાતિવાદી ટિપ્પણી

12 જૂનના રોજ અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટનામાં મૃત્યુ પામેલી 39 વર્ષીય નર્સ રંજીતા જી નાયરનું ફેસબુક પર અપમાનજનક પોસ્ટ લખ્યા બાદ કેરળ સરકારના એક કર્મચારીને…

View More વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલી નર્સ પર જાતિવાદી ટિપ્પણી

ડ્રીમલાઇનરની ખરીદી સામે ભાજપે વિરોધ કર્યો હતો: સાયબર હુમલાના એંગલથી તપાસ કરવા રાઉતની માંગ

અમદાવાદમાં થયેલ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પાછળના કારણો હજુ સુધી જાહેર થયા નથી. શુક્રવારે વિમાનમાં બ્લેક બોક્સ મળી આવ્યું હતું અને તેની તપાસ ચાલી રહી…

View More ડ્રીમલાઇનરની ખરીદી સામે ભાજપે વિરોધ કર્યો હતો: સાયબર હુમલાના એંગલથી તપાસ કરવા રાઉતની માંગ

અમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાની શંકા દર્શાવતા બાબા રામદેવ

અમદાવાદમાં વિમાન કેમ અને કેવી રીતે ક્રેશ થયું તેની તપાસ શરૂૂ કરવામાં આવી છે. દરમિયાન, યોગ ગુરુ બાબા રામદેવે પણ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી…

View More અમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાની શંકા દર્શાવતા બાબા રામદેવ

આર્મી, RPF-NDRF-SDRF-પોલીસ-ફાયરબ્રિગેડે રંગ રાખ્યો

  વિમાન દુર્ઘટના બાદ ત્રણ મિનિટમાં ફાયર સર્વિસીસની બે ટીમનો પહોંચી ગઈ, બચાવ-રાહત માટે કુલ 612 કર્મચારીઓ કામે લાગ્યા હતા, 100 એમ્બ્યુલન્સો માટે ગ્રીન કોરીડોર…

View More આર્મી, RPF-NDRF-SDRF-પોલીસ-ફાયરબ્રિગેડે રંગ રાખ્યો