નેપાળમાં થયેલા હોબાળા વચ્ચે એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી હતી. ગાઝિયાબાદની પત્ની સાથે કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરના દર્શન કરવા ગયેલા દંપતી હોટલમાં હતા, ત્યારે વિરોધીઓએ હોટલમાં…
View More નેપાળમાં ટોળાએ આગ લગાડતાં હોટેલમાંથી યુપીનું યુગલ કુદી પડયું: પત્નીનું મૃત્યુNepal news
નેપાળમાં વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવા સર્વ સંમતિ સધાઇ
જેન-જી સાથે સેના પ્રમુખ, રાષ્ટ્રપતિ, અગ્રણીઓની બેઠક બાદ નિર્ણય નેપાળમાં GEN-Gના બે જૂથોમાં વિભાજન થવાને કારણે, રાષ્ટ્રપતિ સહિત સેનાની બેઠકો આખી રાત ચાલુ રહી. મધ્યરાત્રિ…
View More નેપાળમાં વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવા સર્વ સંમતિ સધાઇનેપાળમાં ફસાયેલ ભાવનગરના નારી ગામના તમામ પ્રવાસીઓ સલામત રીતે સ્વદેશ પરત
ભારત સરકાર અને રાજ્ય સરકારે પ્રવાસીઓ સાથે સંપર્ક કરીને સતત ફોલોઅપ લીધેલ ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ નેપાળમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ફસાઈ ગયા હતા…
View More નેપાળમાં ફસાયેલ ભાવનગરના નારી ગામના તમામ પ્રવાસીઓ સલામત રીતે સ્વદેશ પરતચારે તરફ આગ, પથ્થરમારો, નેપાળ ગયેલા સુરેન્દ્રનગરના દંપતીનો વીડિયો વાયરલ
નેપાળમાં હાલ ઝેન ઝી આંદોલન વચ્ચે સરકાર પડી ગઇ છે અને અફરાતફરીનો માહોલ છે. નેપાળ પ્રવાસે ગયેલા પ્રવાસીઓ ત્યાં અટવાઇ ગયા છે. સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શન…
View More ચારે તરફ આગ, પથ્થરમારો, નેપાળ ગયેલા સુરેન્દ્રનગરના દંપતીનો વીડિયો વાયરલનેપાળમાં ભાગી રહેલા કેદીઓ પર સેનાનો ગોળીબાર, 2નાં મોત: 13 બિહારમાંથી ઝડપાયા
દેશવ્યાપી દેખાવો યથાવત, પૂર્વ ચીફ જસ્ટિશ સુશિલા કાર્કી વચગાળાના વડાપ્રધાન બને તેવી શક્યતા નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ઉથલપાથલ વચ્ચે, રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો…
View More નેપાળમાં ભાગી રહેલા કેદીઓ પર સેનાનો ગોળીબાર, 2નાં મોત: 13 બિહારમાંથી ઝડપાયાસિંહાસન ખાલી કરો, મહારાજ આવે છે: નેપાળમાં ગુંજતો નાદ
ઓલીના રાજીનામા બાદ હાલ સેનાએ સત્તા સંભાળી છે, પણ આગળ જતાં દેશનું શાસન કયા પ્રકારનું હશે તે વિશે અટકળો થઇ રહી છે નેપાળમાં વ્યાપક હિંસા…
View More સિંહાસન ખાલી કરો, મહારાજ આવે છે: નેપાળમાં ગુંજતો નાદઅમને બચાવી લો: આક્રંદ કરતા ભારતીયોને એરલિફ્ટ કરાશે
વોલીબોલ લીગનું આયોજન કરવા નેપાળ ગયેલી ઉપાસના ગીલે વીડીયોમાં કહ્યું, પ્રવાસીઓને નિશાન બનાવી રહ્યા છે, અમને મદદ કરો નેપાળમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા વાયુસેનાનું વિશેષ…
View More અમને બચાવી લો: આક્રંદ કરતા ભારતીયોને એરલિફ્ટ કરાશેનેપાળમાં 400 ગુજરાતીઓ ફસાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ
અમુક હોટેલોમાં તો અમુક એરપોર્ટમાં ફસાયા, રસ્તાઓ ઉપર ટોળા ફરતા હોવાથી થરથર કાંપતા પ્રવાસીઓ અમદાવાદના 100, ભાવનગરના 43 અને રાજકોટના 6 પ્રવાસીઓનો સંપર્ક થયો, સરકાર…
View More નેપાળમાં 400 ગુજરાતીઓ ફસાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલઅરાજકતાની આગમાં હોમાતું નેપાળ, સેનાએ શાસન ધૂરા સંભાળી
લશ્કરી વડાએ શાંતિની અપીલ સાથે તોફાનીઓને ચેતવ્યા: પશુપતિનાથ મંદિર બંધ: તોફાનીઓએ બે જેલ તોડી નાખતા 1600થી વધુ કેદીઓ નાસી છૂટ્યા: ભારત સરકારે સરહદે સતર્કતા વધારી…
View More અરાજકતાની આગમાં હોમાતું નેપાળ, સેનાએ શાસન ધૂરા સંભાળીનેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ તો ઉંટ પરનું છેલ્લું તણખલું છે: ધુંધવાટ તો હતો જ
પડોશી દેશ નેપાળમાં સોશિયલ મીડીયા પર પ્રતિબંધના પગલે ફાટી નીકળેલી હિંસા બાદ સરકારે પારોઠના પગલાં ભર્યા છતાં હિંસા ને અટકી. ઝડપી ઘટનાક્રમોમાં પી.એમ. કે.પી. શર્મા…
View More નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ તો ઉંટ પરનું છેલ્લું તણખલું છે: ધુંધવાટ તો હતો જ